Browsing: junagadh

જુનાગઢ મહાપાલિકાનું રૂ.૨૮.૬૪ લાખના પુરાંતલક્ષી બજેટને સ્થાયી સમિતિ સમક્ષ મુકયું હતું જોકે આ બેઠક બાદ મળેલ પત્રકાર પરીષદ દરમિયાન અપાયેલ બજેટ અંગેની બ્રીફમાં સુધારા-વધારા ટકાવારીમાં દર્શાવવામાં…

પૂ.નમ્ર મુનિ મ.સા. મુમુક્ષુઓને  ” કરેમિ ભંતે ” નો પાઠ ભણાવશે… પરમધામની એ પાવન ભૂમિ,નૈસર્ગીક – કુદરતી નયનરમ્ય પથરાયેલી પ્રકૃતિ,ખળખળ વ્હેતી નદી,ભોળા પક્ષીઓનો સુમધુર કલરવ,ચોતરફ લીલાછમ…

કેશોદમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઇ રહ્યાં છે જેની વેપારીઓએ એએસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ એએસપીએ પોલીસ કાફલા સાથે ટ્રાફિક…

કેશોદ ખેડુત હિત રક્ષક સમિતિના ભરતભાઈ લાડાણી દ્વારા જૂનાગઢ કલેકટરને સરકાર દ્વારા ટેકા ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં મોટા પાયે ભ્રષ્ટાચારો થઈ રહ્યા અંગેનું એક આવેદનપત્ર આપવામાં…

ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત માત્ર ટ્રેલર છે: માંગરોળમાં જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહની સટાસટી “ગઇકાલ સુધી કોંગ્રેસ કહેતી હતી કે કોંગ્રેસ આવે છે. પરંતુ ઉતરપ્રદેશની ૧૬…

લોક સંપર્ક અભિયાનમાં મળી રહેલું અભૂતપૂર્વ સમર્થન: ચૂંટણીમાં જીતના સપના નિહાળતા હરિફોની છાતીના પાટીયા ભીંસાયા: મહિલાઓ પણ જાહેર સભામાં ઉમટી જેતપુર-જામકંડોરણા મત વિસ્તારનાં યુવા ધારાસભ્ય અને…

જૂનાગઢ ગીરનાર ફરતે યોજાતી લીલી પરિક્રમામા પ્રતી વર્ષ 8 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા પધારે છે ત્યારે હજૂ પરિક્રમાચાલુ થતાં, ત્યા પરીક્ર્મર્થી ઓ જૂનાગઢ તરફ ટ્રેન…

જુનાગઢના મેયર સાધુ-સંતોની હાજરીમાં ૧ર વાગ્યે બંદુકના અવાજથી પરીક્રમા શ‚ કરાવાશે ગીરનારની પાવનકારી લીલી પરીક્રમાનો વિધિવત પ્રારંભ દેવદિવાળીના દિવસે મઘ્યરાત્રિથી થશે. ત્યારે જુનાગઢના પ્રથમ મેયર અગ્રણી…

અધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ: લાઈટ, પાણી, સફાઈ, આરોગ્ય અને ટ્રાફિકના મુદ્દે થઈ ચર્ચા: ભારતીબાપુએ પરિક્રમા સાતમથી શરૂ કરવા અનુરોધ કર્યો જુનાગઢ ગરવા ગિરનારની…

અનેક સંતો-મહંતો તથા લાખો હરીભક્તો રહેશે ઉપસ્થિત: મહોત્સવનું અનુદાન આરોગ્ય સેવા માટે ઉપયોગમાં લેવાશે જૂનાગઢમાં ગુણાતીત ધામ ગ્રીન સિટી, ઝાંઝરડા બાયપાસ ચોકડી નજીક સ.ગુ.ગુણાતીતાનંદ સ્વામી અંતર્ધાન…