Browsing: keshod

હજુ થોડા સમય પહેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોર જીલ્લામાં એક સાથે 45 જેટલા હિન્દુ સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કયું હતું ત્યારે રાજ્યમાં ફરી એક વખત ધર્મ પરિવર્તનની…

ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કેશોદ ભાજપ પક્ષમાં મોટું ભંગાણ થયું છે. કેશોદના ભાજપના પૂર્વ ધારાસભ્ય…

મિત્ર અવવારુ જગ્યાએ કાર મૂકી ફરાર થઈ જતાં શંકાના દાયરામાં હત્યા કે આત્મહત્યા? તે દિશામાં પોલીસને તપાસ હાથધરી: મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો ચોટીલા આણંદપુર…

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી થઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મુક્ત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા જરૂરી…

કેશોદ શહેરમાં આવેલા શ્રી રામમંદિર ખાતે આજે સવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ નાં હોદેદારો તેમજ કાર્યકરો નગરશ્રેષ્ઠીઓની હિતચિંતક અભિયાનનો શુભારંભ જય શ્રી રામ નાં જયઘોષ…

કેશોદ પોલીસે બસ સ્ટેશન નજીકથી ફોર વ્હીલમથી શંકાસ્પદ કેફી પીણું ઝડપી પડ્યું. મળતી માહિતી મુજબ કેશોદ પોલીસે શંકાસ્પદ કેફી પીણાંની હેરફેરી કરતાં મિહિર સંતોકી નામના શખ્શ…

સોરઠના બુટલેગર પર સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો પોલીસે 6,796 બોટલ વિદેશી દારૂ, ટ્રક, બે એક્ટિવા અને મોબાઇલ મળી રૂ.41.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો દિવાળી નિમિતે કેશોદ…

ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી રહ્યા ઉપસ્થિત મહોત્સવમાં  700થી વધુ યુવાઓ થયા સહભાગી શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં આજે કેશોદની યુ.કે. વાછાણી…

લાંબી સારવારમાં મહિલાએ દમ તોડતા એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી કેશોદના રાણીપરા ગામે પરણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લાંબી…

કેશોદ શહેરમાં વાસાવાડી પ્લોટમાં આવેલાં રામદેવપીરનાં મંદિરનાં પટાંગણમાં ૪૮મો ભવ્ય લોકમેળો અને મંડપ યોજાયો હતો. ભાદરવા સુદ અગિયારસનાં દિવસે દર વર્ષે રામદેવપીરનો મંડપ યોજાતો હોય છે.…