Browsing: knowledge bank

આપણાં દેશમાં પોલાભાગથી વધારે લોકોનું પોષણની સ્થિતિની દષ્ટિએ સ્વાસ્થ્ય જોખમાય છે આહારની અછત, આહાર અંગેની ખોટી માન્યતાઓ, ટેવો તેમજ આહાર પોષણ સંબંધી માહીતીની અજ્ઞાનતા વિગેરે પોષણ…

એક વ્યકિત માંથી બીજી વ્યકિતમાં ફેલાતા પરંતુ આંતરિક પરિબળોમાં વધારો કે ખામી, જન્મની ખામી વિકૃતી છે કે અન્ય કોઈ વિકૃતિ કે અન્ય કોઈ રોગમાં થતાં ઔષધોચારના…

પહેલાનાં લોકો બહારનું  બહુજ ઓછુ ખાતા ઘરનો બનાવેલો પોષ્ટિક આહાર વધુ લેતા તેથી તે લાંબુ આયુષ્ય ભોગવતાં આજે આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવન શૈલીમાં પશ્ર્ચિમીકરણના કારણે…

સુખ અને સમૃધ્ધી સભર જીવન શૈલી.જરૂરીયાતોમાં સ્વસ્થ શરીરની સૌથી પ્રથમ જરૂરીયાત ગણી શકાય.વ્યકિત જો સ્વસ્થ હશે તો દુનિયાના બીજા બજા સુખ ભોગવી શકશે. સ્વાસ્થ્યની પરિકલ્પના સમયની…

૪ ફ્રબુઆરી વિશ્ર્વ કેન્સર શરીરનાં કોષોની વૃધ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃધ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન્ન કરે છે.ઘણી વખત ગાંઠ ફાટી જાય તો…

આજની શિક્ષણ પદ્ધતીમાં પુસ્તકીયા જ્ઞાન પર વિશેષ મહત્વ આપતાં હોવાથી વિદ્યાર્થીનો સર્ંવાગી વિકાસ રૂંધાય છે.છાત્રને ભણાવવાનો નથી પણ ભણતો કરવાનો છે.તેમનામાં  રહેલી છુપી કલાઓને પારખીને પ્રોત્સાહન…

આ વાયરસ સામાન્ય રીતે માણસો તેમજ પ્રાણીઓમાં શ્ર્વસનતંત્રજ ને અસરકર્તા છે : સાવચેતી માટે માસ્ક પહેરવાને વારંવાર હાથ ધોવા જરૂરી છે છેલ્લા કેટલાંક વર્ષો દુનિયામાં અલગ-અલગ…

આપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હરહંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે ઝોળી…

શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મની વાત કરી છે. અધ્યાયનો સારાંશ ટુકમાં જોઈએ  તો કાયરતાને વશ થઈ ગાંડીવનો ત્યાગ કરી બેઠેલા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે…

સંગીતનાં સૂર-રાગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે સંગીતના સાતસુરનો સબંધ જન્મથી મૃત્યું સુધી માનવી સાથે જોડાયેલો છે.ઘોડીયા હિંચકતા નાના બાળકને તેની માતાના અવાજથી શાંતિ…