Browsing: knowledge

આપણાં મજબુત ભવિષ્યનો આધાર આપણી સક્ષમ પુવા પેઢી ઉપર છે. જીવન કૌશલ્ય (લાઇફ સ્કીલ) નો અભિગમ યુવા વર્ગને તેમનાં જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવા સક્ષમ કરે…

૨૦૫૦માં દર વર્ષે ૩૦ કરોડ લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ જશે ઔદ્યોગિકકરણ અગાઉના વાતાવરણની તુલનાં કરવામાં આવે તો પૃથ્વી પર તાપમાનમાં ર સેલ્સિયસનો વધારો થયો છે.…

ઘરની માખી જયાં જન્મે છે તેમાંથી એક-બે માઇલમાં રહે છે, તેને દાંત હોતા નથી, ૧૦૦ થી વધુ રોગોનો ફલાવો કરતી માખી ડંખ મારતી નથી મોટાભાગે તે…

આંકડા મુજબ દર વર્ષે દર્દીઓને દોઢ લાખ કિડનીની જરૂરિયાત સામે માંડ ૪ હજાર કિડની ટ્રાન્સ પ્લાન્ટ થાય છે આવી જ સમસ્યા લીવર, સ્વાદુપિંડ અને આંખ માટેની…

આપણા ગ્રંથોમાં ઉપરની સાત નગરીઓને મોક્ષદાયિની ગણાવી છે પ્રથમ નગરી અયોધ્યા, અવધપુરી કે કૌશલપૂર જેવા નામો પણ ધરાવે છે. પ્રાંત: કાળે ઉઠીને આ સાત નગરીનાં નામો…

સિંદુરની સાથે મંગળસૂત્ર પહેરવું એ સુહાગની નિશાની છે: સ્ત્રીઓના માથાનો આ ભાગ સંવેદનશીલ છે, અને તે જગ્યાએ સેથો કરવાથી તણાવ ઓછો થાય છે, અહીં એક વિશેષ…

૧૯૫૧માં ‘અલબેલા’હિટ ગીતો આપ્યાને ‘આશા’ફિલ્મમાં ‘ઇના-મીના ડીકા’ગીતથી ફિલ્મ સંગીત દુનિયામાં છવાય ગયા રામચંદ્ર ચિત્તલકરનો જન્મ ૧૯૧૮માં મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાના એક નાનકડા ગામમાં થયો, તેમનું અવસાન પ…

આથામાંથી વિટામીન બી-૧ર મળી રહે તેવું સંશોધન થયું આપણે બધા જાણીએ છીએ કે વિટામીન બી-૧ર મુખ્યત્વે માંસાહારમાંથી મળે છે. આના કારણે શાકાહારીમાં વિટામીન બી-૧ર ઉણપ ખુબ…

શિક્ષક, વિદ્યાર્થી અને શાળા સમાજ વચ્ચે પ્રત્યાયન થવું અત્યંત આવશ્યક: એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે પ્રત્યાયન એ બે વ્યકિતના વિચારોનું પ્રતિબિંબ છે. પ્રત્યાયન એ આદાન-પ્રદાનની પ્રક્રિયા છે.…