Browsing: Lakhtar

રક્ષાબંધન પર્વ પર કરુણાંતિકા પશુ ચરાવવા ગયેલા બંને ભાઈઓને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત લખતર તાલુકાના ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ…

લખતર તાલુકાનાં ભડવાણા ગામે રહેતા અને અમદાવાદ એમ.સી.એ.નો અભ્યાસ કરતા દિવ્યરાજસિંહ જયદેવસિંહ રાણાએ વ્હોટ્સએપમાં પોતાનાં ફોટા સાથે સીધુ મુસેવાલાનાં સોંગ સાથે સ્ટેટસ રાખ્યુ હોવાથી એજ ગામનાં…

નર્મદા વિભાગની વલ્લભીપૂર શાખા નહેરનું પાણી બંધ થાય તો કામ આગળ વધી શકે: ડી.કે. રાઠોડ કડુ ગામ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર ઉપર બંધાનાર…

થોડા સમય પહેલા જ પશુને બચાવવા જતા કુતિયાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં PSIનું મોત થયું હતું ત્યારે આજે ફરી આવી જ દુર્ઘટના બની છે…

વિઠ્ઠલગઢ અને જયોતિપરા ગામમાં ત્રાટકેલા વાદળના વંટોળીયાથી મકાનને નુકશાન, વીજ પોલ ધરાશાયી, એક વ્યકિત ઘાયલ લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા…

માતાજીના નૈવેદ્યના પ્રશ્ર્ને સાત માસ પહેલા થયેલા ઝઘડાના કારણે થયેલી હત્યાનો બે મહિલા સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત…

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામે બેકાબુ બનેલા આઈસરના ચાલકે પાણી ભરીને જતી મહિલાઓને અડફેટે લેતા બે મહિલાના મોત નિપજ્યાં હતા. જોકે, બેકાબુ આઈસર બસસ્ટેન્ડમાં…

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામમાં અસંખય બગલાઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.કાલે વહેલી સવારેથી ટપોટપ  બગલાઓના મોત નિપજતા હોવાનું…

સરકારી અનાજનો અધિકારીઓની સાઠગાંઠથી કરોડો રૂપિયાનો કારોબાર જિલ્લા પૂરવઠા અધિકારીએ મીડિયા સમક્ષ મૌન સેવી લેતા અનેક સવાલો અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાનો કાળો…

સિંચાઇ માટે પાણી ન મળે તો રવી પાક નિષ્ફળ જવાનો ભય લખતર તેમજ તલવણી ગામના ખેડૂતોએ સિંચાઇ માટે પાણી આપવાની સાથે માંગ રેલી યોજી મામલતદાર કચેરીએ…