Browsing: loan

જે લોકોએ રેગ્યુલર હપ્તા ભર્યા હોય તેમને પણ વ્યાજ વળતરની ભલામણ કરતું કેન્દ્ર કહેવત છે કે, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજને ઘોડા પણ ન આંબે… ભીડ અને…

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલી સહાય અંગે પણ નાણામંત્રી સમીક્ષા કરશે વૈશ્વિક મહામારી કોરોના બાદ દેશના ઉધોગોને કેવી રીતે વેગવંતુ બનાવવું અને સ્થાનિક લોકોને આર્થિક…

સરકાર મોરેટોરીયમ પીરીયડનું વ્યાજ માફ નહીં કરે જેના બદલે લોનની સમય મર્યાદામાં વધારો કરવાનો વિકલ્પ અપાયો વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો…

કોઈ પણ સિકયુરિટી વિના સરકારની લોન આપવાની જાહેરાત પણ બેન્કોના દાંડાઈ: કોર્પોરેશને કેમ્પ યોજ્યો શહેરી ફેરીયાઓ આત્મનિર્ભર બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા શેરી…

રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવો; નહીં તો આંદોલન સુરેન્દ્રનગર જિલ્લા રીક્ષા એસો.ની મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાતના રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવવા માંગ થઇ…

વડોદરામાં માટીના વાસણો બનાવનારને  નજીવા દરે લોન મળતા થઈ રાહત માટીના વાસણો બનાવી પોતાનું ગુજરાન ચલાવતા વડોદરાના કનુભાઈ પ્રજાપતિ માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના…

૨૮૭૯ લોકોને રૂા. ૩૬.૭૬ કરોડની માતબર રકમ લોન પેટે ચૂકવાઇ રાજકોટ જિલ્લામાં આ આત્મનિર્ભર-૧ યોજના અંગે રાજકોટ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર ટી.સી.તીર્થણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે…

મોરબી નાગરિક બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની સહકારી બેંકોમાં આજે આત્મનિર્ભર યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં આ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

પગાર કાપ, નોકરી જવાને લીધે નાણા પરત આવવાનું જોખમ વધતા નાણાં ધિરાણ કંપનીઓની વિચારણા હાલના કોરોના મામલે લોકોના સ્વાસ્થ્યને અસર કરી જ છે. સાથે સાથે અર્થતંત્રને…

બજારમાં નાણાકીય તરલતા લાવવાના પ્રયાસને પ્રારંભીક સફળતા: ફૂડ ક્રેડિટ ૩૨૦૨ કરોડથી વધીને ૭૮૮૯૯ કરોડે પહોંચી બજારમાં નાણાની તરલતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બેંકોને કેટલીક છુટછાટ…