Browsing: mahadev

ભગવાન શંકર એકમાત્ર તેવા દેવ છે જેમની મૂર્તિ કરતા વધારે પૂજા લિંગ સ્વરુપે થાય છે. શિવપૂરાણમાં પણ તેમની મૂર્તિ કરતા લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે.…

મેળાના બીજા દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટયા: ભારે ભકિતમય માહોલ,શિવ ભક્તિમાં લીન થતા ભકતો અબતક,દર્શન જોશી,જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા  મહા શિવરાત્રી મેળાનો…

શું શિવલિંગ કિરણોત્સર્ગી છે? શિવલિંગ એક પરમાણું રિએકટર જ છે: મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે બિલ્વપત્ર, ધતુરા, ગુંદાળ વિગેરે તમામ  પરમાણું ઉર્જા આપનાર છે અબતક,રાજકોટ…

ચોપાટી ઉપર ભોજન-પ્રસાદનો ભંડારો: યાત્રિકો માટે એસ.ટી. દ્વારા વિશેષ સુવિધા: મેડિકલ નિદાન કેમ્પ તથા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સુવિધા: ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન અબતક,જયેશ પરમાર,પ્રભાસ પાટણ વિશ્ર્વપ્રસિધ્ધ સોમનાથ…

દેવાધી દેવ મહાદેવનો પાવન પવિત્ર દિવસ  એટલે શિવરાત્રિ શિવરાત્રિ એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રિજવવાનો પ્રસ્સન કરવાનો દિવસ દેવોના દેવ મહાદેવ એ આદિ અનાદિ દેવ…

જૂનાગઢના મેયર, ડે. મેયર અને ભાજપના હોદેદારો  સહિતના મુખ્યમંત્રીને  રૂબરૂ મળશે અબતક, દર્શન જોશી, જૂનાગઢ જુનાગઢ તા. 15 જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં…

ઉચ્ચ કક્ષાની મહેમાનગતિ આપવા સ્ટાફને અપાતી તાલીમ વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનુ મંદિર રાષ્ટ્ર આઇકોનિક હોઇ અને દેશ વિશ્ર્વના યાત્રિકો પ્રવાસીઓ સોમનાથ આવતા જતા રહેતા હોય જેથી…

સોશિયલ મીડિયાના માધ્યમથી  77.79 કરોડ શિવ ભકતોએ ભોળાનાથના દર્શન કર્યા પ્રથમ જયોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવના  ચરણોમાં   વર્ષ 2021માં 52 લાખ  68 હજાર ભાવિકોએ શીશ ઝુંકાવ્યું હતુ…

પુજાવિધી માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નામ નોંધાવી શકાશે: મંદિર રોશનીથી ઝળહળ્યું અબતક, અતુલ કોટેચા, વેરાવળ દિવાળીના પવિત્ર દિવસોમાં દેવદર્શન, પૂજા અર્ચન, દાન આપવાનું અનેરું મહાત્મ્ય છે.…

કચ્છના માંડવી ખાતે સતસંગ આશ્રમ મદયે વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં વૈદિક ધર્મ ઉતકર્ષ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર અને લોક કલ્યાણના ઉદ્દેશ્યથી મહારુદ્ર યજ્ઞ તેમજ સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં…