Browsing: mahadev

શ્રાવણ મહિનો મહાદેવનો સૌથી પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનામાં ભોળા શિવજીની પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શિવજીની 12 જ્યોતિર્લિંગ…

પાલખી યાત્રામાં ભાવિકો ભકિતભાવ સાથે જોડાયા: હકડેઠઠ મેદની શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો , પ્રથમ…

નીતા મહેતા રુદ્રાક્ષ ખૂબ પવિત્ર છે, તેને ધારણ કરવા માત્રથી જીવનના દરેક દુઃખ દર્દ દૂર થાય છે. રુદ્રાક્ષ અને મહાદેવ વચ્ચે શું સંબંધ છે ? ભગવાન…

આ મંદિરની સૌથી મુખ્ય વિશેષતા મંદિરમાં કયાંય તાળુ લગાવવામાં આવતુ નથી મંદિર સ્વંભૂ શ્રી રામનાય મહાદેવ  “આજી નદી મધ્યે બિરાતાં સ્વયંભુ શ્રી રામનાયમદેવ”  ભવાની શંકરો વધે.…

શિવભક્તો થયા દેવાધીદેવની ભક્તિમાં લીન: શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજ્યા દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય સેવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી શુભારંભ થઇ ગયો છે.શિવભક્તો આજથી સતત એક…

ગંગા અભિષેક પણ બંધ: સોમવાર અને તહેવારોમાં મંદિર 11 દિવસ સવારે 4થી રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે પવિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ…

ભારતભરમાં અનેકો શિવાલયો આવેલા છે. એમાં પણ બાર જ્યોતિર્લીંગનું કઈક વિશેષ જ મહત્વ છે. પણ આ સાથે ઘણા એવા શિવ મંદિરો છે જે વિભિન્ન તથ્યો, પૌરાણિક…

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં જો ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો ચાલો આપણે જાણીએ ફરાળી ઢોસા બનાવવા માટેની રીત. ફરાળી…

એક પુષ્પ એક બીલી પત્ર એક લોટા જલ કી ધાર પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિરે રોજ નીત નવા શણગાર: શિવાલયો બમબમ ભોલેનાનાદથી ગુંજી ઉઠશે: ચાર સોમવાર…

હ્રિમ ચિંતના શ્રી જી બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ કારણથી શિવ પૂજામાં બેલપત્ર ચોક્કસપણે ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં બેલપત્ર ચઢાવવાના કેટલાક નિયમો પણ જણાવવામાં…