Mahant

સાળંગપુરમાં રંગે ચંગે ઉજવાયો ફૂલછોડ ઉત્સવ 8000 થી વધુ સ્વયંસેવક – સેવિધાઓએ ખડેપગે રહી આપી: સેવા સમગ્ર પરિષદમાં આનંદ, ઉત્સાહ અને ભકિતભાવના તરંગો ઝીલાયા ભગવાન સ્વામિનારાયણે…

 દેવભૂમિ દ્વારકા બેટ દ્વારકા, ભારતના પશ્ચિમ વિસ્તારની ધાર પર આવેલું તીર્થસ્થાન, એક ધાર્મિક ભૂમિ છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર હોવા ઉપરાંત, અહીં એક પૌરાણિક અને વિશ્વનું એકમાત્ર…

સમાધાનની વાત કરતાં હરિહરાનંદ બાપુએ એવું કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી. “હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે છે” : મહંત હરિહરાનંદ…

ઝાલાવાડ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ધાંગધ્રામાં એક સપ્તાહમાં બીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે.…

પોલીસે ૧૨ પાનાની સ્યુસાઇડ નોટ કબ્જે કરી: શિષ્ય આનંદગિરીની પૂછપરછ શરૂ કરાઇ  અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી, જે દેશભરમાં પોતાના નિવેદન માટે જાણીતા…

કુદરતી મોતનું સર્ટીફીકેટ આપનાર તબીબ નિમાવત અને એડવોકેટના આગોતરા જામીન મંજુર કરતી હાઈકોર્ટ મોરબી હાઇવે ઉપર કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંત શ્રી જયરામદાસબાપુની આત્મહત્યાના ચકચારી પ્રકરણમાં…

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી પરનું મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી મતદાને લઈને યૂવાઓથી લઈને તમામ વયના લોકો મતદાન…