Browsing: Maharas

રાજાધિરાજ કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકામાં હજારો આહીર રાણીઓ એક સાથે મહારાજ રમશે આ મહારાજ ના હેતુ પાચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ ને ફરી વાઘોડીને જીવંત કરવાનો…

પાંચ હજાર વર્ષ પહેલાના ઇતિહાસને ફરી ઉજાગર કરી સમાજમાં એકતા લાવવાનો પ્રયાસ દ્વારકા-નાગેશ્ર્વર રોડ પર 800 વિઘા જમીનમાં નંદધામ ખાતે વિશાળ ડોમ, આદ્યુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇટીંગ…

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા તેની સ્મૃતિરૂપે ડીસેમ્બર માસમાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું ભવ્ય આયોજન કરાયું છે.…

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન શ્રીકૃષ્ણ ભગવાનની 16108 રાણીઓ હોવાનો પૌરાણિક ઉલ્લેખ હોય તથા ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ રાસલીલા પણ જગપ્રસિધ્ધ છે ત્યારે અખિલ ભારતીય આહિરાણી…