Browsing: mangrol

જય વિરાણી, કેશોદ 6 વર્ષ પેહલા  જુનાગઢના માંગરોળ તાલુકાનાં લઠોદ્રા ગામમાં એક ઘટના બની હતી જ્યાં પિતાએ દીકરીને જીવતી સળગાવી દઈને નિર્મમ હત્યા કરી હતી. 27…

જય વિરાણી, કેશોદ: સૌરાષ્ટ્ર ના માંગરોળ તાલુકા વિસ્તારમાં સુકાભઠં સમાન છેવાડાના માંગરોળ તાલુકાના ખેડૂતોની પાણી સમસ્યા દૂર કરવા માટે વર્ષો પહેલાં સરદાર પટેલ જળસંસય યોજના હેઠળ…

માંગરોળ કોગ્રેસના સભ્ય કાન્તાબેન ગોહેલ, જે નગરપાલિકા મહિલા સદસ્ય અને તેમના દિયર દિનેશભાઈ ગોહેલનું અકસ્માતમાં મોત થયું છે. આજે સાંજે જૂનાગઢમાં માંગરોળના ગળોદર પાસે ટ્રકે તેમના…

માંગરોળ, નીતિન પરમાર માંગરોળના નાયબ મામલતદાર પોતાના અહમના કારણે અનેક વખત વિવાદમાં સપડાયા છે ત્યારે હવે ફરી એકવાર વિરોધ વંટોળ ઊભો થયો છે. વિવિધ કામો બાબતે…

માંગરોળના ઢેલાણા ગામે દિનદહાડે એક મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. મર્ડર પાછળ આડા સબંધ કારણભૂત હોવાની શંકા સેવાઇ રહી છે. હત્યારાએ મહિલાને તેના જ ઘર…

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, હત્યા જેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની વાતમાં એકબીજાની હત્યા કરતાં જરાય અચકાતા નતી. દરરોજ હત્યાના…

માંગરોળ તાલુકાના રહિજ ગામના આર્મી જવાન વિક્રમસિંહજી ચુડાસમા તા.ર0 મેના રોજ શહીદ થતા ગ્રામજનોમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. તે બહાદુરસિંહજી ગોવુભા ચુડાસમાના પુત્ર, ભરતસિંહજીના…

માંગરોળ, નીતિન પરમાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાનું જોખમ ઉભું થયું છે. તાકાતવાન આ તાઉતે ચક્રવાતની આગાહીના પગલે ગુજરાત સહિતના પશ્ચિમ ઘાટના રાજ્યો રાહત-બચાવ કામગીરી…

કોરોનાના કહેર વચ્ચે માંગરોળ તાલુકામાં ઓક્સિજનના જરૂરિયાતમંદ ગંભીર દર્દીઓ હાલમાં ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને…

ડો. વેજાભાઇ ચાંડેરાએ કોરોના સંક્રમિતોની સેવા માટે મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરને લેખિતમાં સહમતી આપી  માંગરોળ તાલુકાના લોએજ ગામના શિક્ષણવિદ્ અને સમાજ સેવક ડો. વેજાભાઇ ચાંડેરાએ પોતાના…