Browsing: Molakat

નાની નાની બાળકીઓ પાંચદિવસ મીઠા (નમક) વગરનું ભોજન આરોગે છે આ પાંચ દિવસ દરમિયાન બાળકીઓ નીત નવા શણગાર સર્જી બની ઠનીને સહેલીઓ સાથે રમે છે ગૌરમા…

અષાઢ સુદ-11ને મંગળવારે ગોરીવ્રત પ્રારંભ થાય છે. તેમને દેવપેઢી, દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ બાલીકાઓ પોતાની મનોકામના પૂરી કરવા આ વ્રત કરે છે.…