Browsing: NATIONAL

ચીફ જજ કે.એમ.જોસેફને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવા માટે તેમના નામ પર પુનર્વિચાર અંગે ચર્ચા થઈ. જો કે બેઠકમાં માત્ર તેમના નામ પર જ નહીં કેટલાંક અન્ય જજના…

મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ IPS ઓફિસર હિમાંશુ રોયએ આત્મહત્યા કરી લીધી છે. જાણકારી મુજબ શુક્રવારે તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી. પોતાના સરકારી…

નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસની નેપાળ યાત્રા પર છે. સૌથી પહેલાં તેઓએ ઐતિહાસિક જનકપુર સ્થિત જાનકી મંદિરમાં દર્શન કર્યાં. જ્યાં તેઓએ મંજીરા પણ વગાડ્યાં હતા. જે બાદ…

શુક્રવારથી બે દિવસની નેપાળ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન તેઓ જનકપુર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઐતિહાસિક જાનકી મંદિરમાં જઈ શીશ નમાવ્યું હતું તેમજ…

ધારાસભ્યને બચાવવામાં પોલીસ અધિકારીઓની સંડોવણી રાજનૈતિક સંવેદનશીન ઉનાવ ગેંગ રેપ કેસમાં સીબીઆઇએ ભાજપના ધારાસભ્ય કુલદિપસિંહ સેન્ગરને દોષિત જાહેર કર્યો છે. ૪ જુન ઉત્તરપ્રદેશના માખી ગામમાં પોતાની…

મોદી સરકારના રીપોર્ટકાર્ડમા ગામડાઓનું વિજય કરવા, રોડ રસ્તા નિર્માણની કામગીરી અને વિનામૂલ્યે ગેસ કનેક્શનનો મુડ્રો રહેશે. ૨૦૧૯ લોકસભા ચુંટણી માટેની તૈયારીઓ ભાજપ અને કોગ્રેંસ સહિતના પક્ષો…

રૂ.૧૦ હજાર કરોડનો માતબર ખર્ચે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ થશે કામ. માર્ચ ૨૦૧૯ સુધી ગંગા નદીના પાણીની ગુણવતામાં ૭૦ થી ૮૦ ટકા સુધારો લાવવામાં આવશે તેવો…

અમરનાથ યાત્રા અને રમઝાન માસ દરમિયાન શાંતી જળવાઈ રહે તેવા હેતુથી જમ્મુના મુખ્યપ્રધાન મેહબુબા મુફતીએ એકતરફી સીઝફાયરનું એલાન કર્યું છે. સીએમ મેહબુબા મુફતીની આ માંગ પર…

હાલ ઉત્તરપ્રદેશમાં જેવી રીતે કાયદો અને વ્યવસ્થા સુધારાય રહી છે તેની સાથે જ રાજ્યની અન્ય પ્રગતિ ચાલુ રે તે માટે ઉત્તરપ્રદેશ રાજ્ય યોગી આદિત્યનાથ દ્વારા કાનપુર…

પાસપોર્ટ મેળવવા કાશ્મીર યુવકે ટવીટર પર વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી: સુષ્મા સ્વરાજે કહ્યું પહેલા પ્રોફાઈલ ઠીક કરો. દરિયાદિલી માટે સતત ચર્ચામાં રહેતા વિદેશ મંત્રી સુષ્મા…