Browsing: National Flag

મોરબીમાં રવિવારે એક ગોઝારી ઘટના બની હતી. ઐતિહાસિક ઝુલતો પુલ તુટી પડવાના કારણે 140 થી વધુ નિર્દોષ નાગરીકોના દુ:ખદ મોત નિપજયા હતા. મોરબીમાં બનેલી દુ:ખદ ઘટનાથી…

સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે 15મી ઓગસ્ટ સવારે 8:00 કલાકે ધ્વજવંદન કરશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી…

આઝાદીના અમૃત પર્વે યોજાયેલ, ‘હર ઘર તિરંગા’ અને રાજકોટમાં યોજાયેલ ‘તિરંગા યાત્રા’માં રાજકોટ નાગરિક સહકારી બેંક પરિવાર ઉત્સાહભેર ભાગ લેશે. આ અંગે વધુ વિગત આપતાં બેંકના…

આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક…

દેશનો સ્વતંત્રતા દિવસ , ગણતંત્ર દિવસ , બંધારણ , બંધારણના રચયિતા વગેરે વિષયક પુછવામાં આવે તો કદાચ આપણે જવાબ આપી શકીએ.પરંતુ શું આપણને ખબર છે કે…

કોર્પોરેશનની 695 મિલકતો સહિત બે લાખથી વધું સ્થળો પર તિરંગો ફરકાવાશે પત્રકાર પરિષદમાં મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ આપી માહિતી દેશ આઝાદ થયો તેનું 75મું વર્ષ…

સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ પર ૧૦૮…

ફાટેલા તૂટેલા કે રંગ ઉડી ગયેલા તિરંગાને પણ સન્માન સાથે બાળવામાં અથવા વજન બાંધીને પવિત્ર નદીમાં જળ સમાધી આપવામાં આવે છે આપણો રાષ્ટ્રધ્વજ અખંડતા અને એકતા…

બાળકોમાં સંસ્કારનું ઘડતર થાય, માતા-પિતા-વડીલો પ્રત્યે પ્રેમ અને આદરભાવ જાગૃત થાય, ભગવાન પ્રત્યે નિષ્ઠા અને શ્રદ્ધા વધે તેવા હેતુથી દર વર્ષે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી…

આપણે સૌ જાણીએ છીએ કે ત્રિરંગો ભારતના નાગરિકો માટે કેટલો મહત્વ ધરાવે છે. કાલે આપનો 75મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ…