Browsing: navratri

21મીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ્ હસ્તે હવનમાં બીડુ હોમાશે 22મીએ કચ્છ મહારાજકુમાર હનુવંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રિતીદેવી દ્વારા માં આશાપુરાને જાતર ચડાવાશે ભકિત અને શકિતનો અનુપમ સંગમ…

1. નર્મદા માતા મંદિર આ મંદિર ગુજરાતના ભરૂચ શહેરમાં દાંડિયા બજારમાં આવેલું છે. આ મંદિર નર્મદા દેવીનું છે અને લગભગ 150 વર્ષ જૂનું છે. દેવી નર્મદા…

નવરાત્રીના પ્રથમ દિવસે  હિંદુઓ ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન…

રાસરસિયાઓેને પોતાના તાલે નચાવવા માટે કલાકારો અને આયોજકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યારથી જ પોતાનાં ચોકઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે અને એમાં…

કચ્છની કોયલ તરીકે જાણીતી ગાયિકા ગીતા રબારી આજે તેના સુરીલા અવાજને કારણે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ગીતા રબારી ગુજરાતની પ્રખ્યાત ગાયિકા છે, તેના ઘણા ગીતો માત્ર…

ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આદિત્ય ગઢવીનો ફેન નહિ હોય. લોકગાયક આદિત્ય ગઢવી ૧૮ વર્ષની વયે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ગાયક છે. તે…

નવરાત્રી દિવસ 1: સફેદ નવરાત્રિનો પહેલો દિવસ સફેદ રંગથી શરૂ થાય છે જે શાંતિ અને શાંતિનું પ્રતીક છે. આ દિવસે મા શૈલપુરીની પૂજા કરવામાં આવે છે.…

નવરાત્રી એ દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવતો હિન્દુ તહેવાર છે. નવરાત્રિ શબ્દનો અર્થ સંસ્કૃતમાં નવ રાત થાય છે અને આ બંને મહિનામાં નવ દિવસનો તહેવાર…

એક રીતે જોઈએ તો આ બન્નેમાં ઘણું બધું સામ્ય છે તથા જે ભેદ છે તે નહીંવત છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે અને વર્તુળાકારે સમૂહ નૃત્ય પણ…

છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે. વિક્રમ સંવતના છેલ્લા…