Browsing: NSUI

રાજુલામાં છેલ્લા ઘણા દિવસથી રેલવેની જમીન મામલે ઉપવાસ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં રાજકોટમાં NSUIએ દેખાવો શરૂ કર્યા હતા. NSUIના કાર્યકર્તાઓએ રાજકોટ શહેરમાં રેલવેના…

કોરોના મહામારીની દરેક ક્ષેત્રે નકારાત્મક અસર ઉપજી છે. જેમાંથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. કોરોના સંક્રમણને કારણે છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી ઓફલાઈન શિક્ષણ “ઓફ” છે.…

તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુજીના વિદ્યાર્થી એટલે કે, સેમ-1 થી 4માં એકપણ એટીકેટી હોય તેવા…

કોવિડ ૧૯ ની વૈશ્વિક મહામારી ની પરિસ્થિતિમાં સૌથી વધુ કોઈ અસરગ્રસ્ત હોઈ તો તે શેક્ષણિક વ્યવસથા અને શેક્ષણિક સંકુલો છે. કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું છે.…

સુરેન્દ્રનગરમાં એનએસયુઆઈએ શાળાઓની બહાર લોકોમાં ફી અંગેની જાગૃતિ લાવવા ઢોલ વગડાવ્યા હતા તેમ છતા શાળા દ્વારા ફી બાબતે દબાણ કરવામાં આવે તો એનએસ યુઆઈનો સંપર્ક કરવા…

ખંભાળીયામાં યુજીસીના પરિપત્રની હોળી કરનાર વિદ્યાર્થીઓની અટકાયત ખંભાળીયામાં યુજીસીનાં પરિપત્રની હોળી કરનારા એનએસયુઆઈનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુજીસી દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીની પરિક્ષા અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં…

માસ પ્રમોશનની માંગ સાથે યુજીસીના પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો તાજેતરમાં યુનિવર્સિટીની બાકી રહેલી પરીક્ષાઓ અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.ત્યારે કોરોના મહામારીના પગલે આગામી દિવસોમાં…

વિદ્યાર્થીઓને ફી ન ભરવા બાબતે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધાની વાલીઓને ફરિયાદો મળી હતી રાજકોટની ભક્તિનગર સર્કલ પાસે આવેલી સન ફ્લાવર સ્કુલમાં વિદ્યાર્થીઓને ફી ના ભરવા…

પ્રથમ સત્રની ફી માફ કરવા અંગે એનએસયુઆઇ અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની વૈશ્વિર મહામારી ચાલી રહી છે અને સરકાર દ્વારા…

કેશોદ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરવામાં ગયેલા એન. એસ. યુ.ના પ્રમુખ તથા યુથ કોંગ્રેસ ના પ્રમુખ તથા અન્ય કાયેકરોને પ્રમુખ ઓફિસમાં પુરી માથે લોક મારી ધરે જતાં…