Browsing: PORT

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી દિલીપસિંહ બારડ પણ રહ્યા ઉ5સ્થિત ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંત્રી કિરીટસિંહ રાણા વન, પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીની…

દરિયાઇ ધોવાણની બચવા માટે સ્થાનિક માછીમારોએ પોતાની રીતે પ્લાસ્ટિકની બેગમાં રેતી ભરીને હંગામી સુરક્ષા દિવાલ નિર્માણ કરવાનું કાર્ય હાથ ધર્યું દરિયાકાંઠાનું માછીમારોના 20 જેટલા છાપરાઓ દરિયાઇ…

અરબ સાગરનાં એક ખૂણે શાંત જળનાં પેટાળમાં આજ-કાલ એવા ચક્રવાતનું નિર્માણ થઇ રહ્યું છે જે શાંત પડે તો સૌને ઠંડા પવનની લહેર આપી શકે છે પરંતુ…

ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર પર કબ્જો કર્યો તેની સામે ભારતે લાંબી રણનીતિને લઈને ઈરાનના ચાબહાર બંદરને હાથવગુ કરીને દુશ્મન રાષ્ટ્રોને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો મધ્યકાલીન યુગથી…

અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા વિકસિત થનારૂ ડીઘી બંદર બનશે ભારતનું મહા પ્રવેશ દ્વાર સમય બલવાન.. ભારતમાં ઔદ્યોગિક જગતમાં સૌથી વધુ પાવરફુલ જૂથ તરીકે ઉભરી આવેલા…

જામનગરના વોર્ડ નં. ૧ ના ભાજપના મહિલા કોર્પોરેટર હુસેનાબેન સંઘારે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જામનગરના ત્રણ મહત્ત્વના બારમાસી બંદરો, બેડીબંદર, નવા બંદર અને રોઝી બંદરને…

બંદરોના વિવાદોના સસ્તા નિવારણ માટેની સોસાયટી (સરોદ-પોર્ટસ)નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા ભારતમાં બંદર ક્ષેત્રે આશા, વિશ્વાસ અને ન્યાયનુ મુખ્ય વ્યવસ્થા તંત્ર બનશે…

૨૦૨૫ સુધીમાં રૂ.૧૩.૫૫ લાખ કરોડના ખર્ચે પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે રેલવે દ્વારા હવે બહુહૈતુક સંપર્ક વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં ધ્યાન આપીને મલ્ટીમીડીયા કનેકટીવીટીનાં અવિરભાવ સાથે મુસાફરો…

સંભવિત વાવાઝોડા અંગે વહીવટી તંત્ર હાઇ એલર્ટ સંભવિત વાવાઝોડા આગમનને પગલે જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હાઇ એલર્ટ સજજ છે. પોર્ટ ઓફીસર વી.એફ. ચૌધરીના જણાવ્યા અનુસાર વેરાવળ…

એકઝીમ કાર્ગો પરનો ચાર્જ આગામી ૧૪ એપ્રિલ સુધી નહીં વસુલાય બંદરો પરની ઠપ્પ થયેલી કામગીરી લોકડાઉન બાદ સરળ બનાવવા સરકાર પ્રયત્નશીલ દેશની આર્થિક સ્થિતિ મજબુત ત્યારે…