Browsing: Pramukhswami

પ્રમુખસ્વામીનગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભા યોજાઇ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ‘સેવા દિન’ની વિશિષ્ટ સભાનો આરંભ બીએપીએસના સંગીતવૃંદ દ્વારા 4:45 વાગ્યે ધૂન – કીર્તન  સાથે …

250 કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ…

સ્વયસેવકો અને દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત: વિદેશી ભાવિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે વિશ્ર્વભરમાં ફરી કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વકરી રહ્યા છે. ભારતમાં ફરી કોરોના…

અમૃત મહોત્સવમાં તલવાર રાસ, અન્નકુટ, આતશબાજી સાથે ભવ્ય રંગારંગ ઉજવણીથી હરી ભકતો ભાવ વિભોર સ્વામીનારાયણી ગુરુકુળના 75માં વર્ષની ઉજવણી અમૃત મહોત્સવની ભાવભેર ઉઝવણી અનેક વિધ કાર્યક્રમો…

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 80000 સ્વંયસેવકોની સૈનાની બેજોડ ધર્મસેવાને બીરદાવાઇ અમદાવાદમાં આગામી 30 દિવસ સુધી સમગ્ર વિશ્વને પ્રમુખસ્વામી મહારાજનાં વૈશ્વિક કાર્ય અને મૂલ્યોની પ્રેરણા સમગ્ર…

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેમાં…