Presence

શિષ્યના અંતરના ઓરડામાં સતગુરૂ જ્ઞાનનું અજવાળુ પાથરે છે શિષ્યને ગાઢ અંધકારમાંથી દિવા ઉજાસ તરફ લઇ જવા માટે ગુરૂ દિવા દાંડીનું કામ કરે છે. ભકતજન કે શિષ્ય…

મહંતસ્વામી મહારાજના રોકાણ દરમિયાન આજે સાંજે છેલ્લી વિદાય સભા યોજાશે ભક્તિ, સમર્પણ અને સેવા સાથે ઉજવાતો અષાઢી બીજનો ઉત્સવ એટલે રથયાત્રા ઉત્સવ. આ ઉત્સવનો લાભ લેવા…

પ્રાકૃતિક કૃષિ પાકનું ઉત્પાદન કરનાર 11 ખેડુતોનું કરાયું સન્માન: બેંકનો 64 કરોડના વાર્ષિક નફાનો વિક્રમ-એનપીએ 0ની પરંપરા  જાળવી ઈતિહાસ સર્જયો: ડોલર કોટેચા ગુજરાતના સરકારી ક્ષેત્રની શિરમોર…

રાજ્ય ચૂંટણી પંચે વધુ 3 ઓબ્ઝર્વરની કરી નિમણૂંક, બધા ઓબ્ઝર્વર તા.2એ રાજકોટ આવી પહોંચશે દરેક વિધાનસભા વાઇઝ રાજકીય 14-14 એજન્ટો નિમાશે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય…

સાળંગપુરમાં રંગે ચંગે ઉજવાયો ફૂલછોડ ઉત્સવ 8000 થી વધુ સ્વયંસેવક – સેવિધાઓએ ખડેપગે રહી આપી: સેવા સમગ્ર પરિષદમાં આનંદ, ઉત્સાહ અને ભકિતભાવના તરંગો ઝીલાયા ભગવાન સ્વામિનારાયણે…

કેશવપ્રિયા ગૌશાળામાં સ્વામી રામદેવજી, આચાર્ય લોકેશજી, સ્વામી ચિદાનંદજી, મુરલીધરજીએ વૃક્ષારોપણ અને ગાયની સેવા કરી હતી. સ્વામી રામદેવજી, આચાર્ય ડો.લોકેશજી, સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, મુરલીધરજી મહારાજે રઘુવંશપુરમ…

જામજોધપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ચીમનભાઇ સાપરિયાનો ચૂંટણી પ્રચાર આસપાસના ગામ તેમજ સમગ્ર પંથકમાં જોરદાર ચાલી રહ્યો છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ અને જિલ્લા…

100 દિવસીય તપ સાધના- લઘુસર્વતોભદ્ર મહાતપ આરાધક પૂ. પરમ સ્વમિત્રાજી મહાસતીજી એવમ  87 દિવસીય તપ સાધના,  ઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ આરાધક  પાયલબેનઅજમેરાના થશે પારણા નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથીદીક્ષા…

અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રાજનગર હૈ. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ર્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ર00 સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો. આ…

1042 આવાસોનાં લાભાર્થીઓને નંબર ફાળવણી કરાશે: બીએલસી હેઠળ નિર્માણ પામેલા આવાસના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ અપાશે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ…