Browsing: rajkot

વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગીકામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેના જ એક ભાગ રૂપ માન.મુખ્યમંત્રી તથા વિધાનસભા-૬૯ના ધારાસભ્યશ્રી વિજયભાઈ…

Rajkot

કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરીને આંબેડકર ભવન નામ અપાયું છે: સિવિલ હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકાઈ છે અને જિલ્લા ગાર્ડન ખાતે હાલ આંબેડકર સ્મારક બનાવવાનું…

ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ ઉજવપી અંતર્ગત જુનાગઢ જીલ્લાના કેશોદના વણકર વાસમાં જનસમાજ, જ્ઞાતિ સમાજ અને જાગૃતોમાં અંધશ્રઘ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો…

રાજકોટ જિલ્લાના ગોલીડા ગામે ૪ સ્વચ્છાગ્રહીઓનું જાહેર સન્માન કરાયું ઉજ્જવલા દિવસની ઉજવણી અન્વયે એસઇઇસી તથા પીએમએવાયના૧૦લાભાર્થીઓને નવા ગેસ કનેકશનો અને ચુલા અર્પણ કરાયા પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના…

ભારત જન વિજ્ઞાન જાથાનાન સહયોગથી જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ મહીલા સત્સંગ મંડળના ઉપક્રમે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડો. જતીન…

રાજકોટના મેયર  મેયર અને દેશ વિદેશના ડેલિગેશનની હાજરી સાથે મંગલાચરણ સાથે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસો એન્ડ સમિટનો થયો પ્રારંભ પ્રથમ દિવસે જ 2000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા …

ભાવનગર જીલ્લાના શિહોરમાં નજીવી બાબતે મિઠાઇના વેપારી પર ત્રણ સગાભાઇ સહીત ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યાની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ…

દિલ્હી અને ઉજ્જૈનની હોમિયોપેથી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ ન કર્યો હોવા છતાં બોગસ માર્કસીટ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજના બીજા વર્ષમાં એડમિશન મેળવવાના કૌભાંડ…

રાજનગર ચોક અને આંબેડકરનગર ચોકમાં રોષે ભરાયેલા દલિત સમાજના ટોળા એકઠાં થઇ ચક્કાજામ કરી દીધું: પ્રતિમાં ફરી મુકવાની માગ: કોર્પોરેશન દ્વારા પ્રતિમાને જિલ્લા ગાર્ડન ખાતે આંબેડક…

ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી તેવી સંભાવનાસુધીનો ઘટાડો થાય તેવી સંભાવના દેશના કેટલાક રાજયોમાં હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગ દ્વારા આગાહી સૌરાષ્ટ્રમાં હિટવેવ અને કાળઝાળ બફારાના…