Browsing: rakhadi

શ્રાવણ સુદ પૂનમને રવિવાર તારીખ 22/8/2021ના દિવસે રક્ષાબંધન છે. આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્ર દોષ ન હોવાથી રક્ષાબંધનનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. રક્ષાબંધનની…

મનપાના વોર્ડ નં. 2ના મહિલા કોર્પોરેટર અને આરોગ્ય અને ગાર્ડન શાખાના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ દ્વારા જામનગરની બહેનોને સિયાચીન અવેરનેશ ડ્રાઈવ અંતર્ગત સરહદ પરના જવાનો માટે રાખડી…

બાળકોમાં ચાઈનીઝ લાઈટવાળી રાખડીનો ક્રેઝ ઘટ્યો: ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોના કેસ ઓછા થતાં રાખડીનું વેચાણ વધ્યું લોકડાઉન ખુલ્યા બાદ વેપાર-ધંધાએ રફતાર પકડી છે. આગામી…

હેડ પોસ્ટ ઓફિસ, સહિત શહેરના પ્રખ્યાત પંચનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, આશાપુરા માતાજી મંદિર સહિતના સ્થળોએ રાખડી મોકવા વિશેષ કેમ્પ ગોઠવાયા, બહેનો રવિવાર સુધી કેમ્પનો લાભ લઇ…