Browsing: Religion

ઇન્દિરા એકાદશીના  વ્રતનું  વિશેષ મહત્વ છે  . આખા  વર્ષમાં  ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ થાય  છે.  ભાદરવા…

હિંદુ ધર્મમાં પિતૃપક્ષના દિવસોને ખૂબ જ ખાસ માનવામાં આવે છે જે પૂર્વજોને સમર્પિત હોય છે. આ સમય દરમિયાન લોકો તેમના પૂર્વજોને યાદ કરવા માટે શ્રાદ્ધ, તર્પણ…

સનાતન ધર્મમાં વર્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે.  પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને…

હિન્દુ ધર્મ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેની પાછળ કેટલીક ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. મૃતક પાછળ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં…

, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ, ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે, જેનું નદી અથવા તળાવ વગેરેમાં વિસર્જન કરવામાં આવે છે. 10 દિવસ…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રીતે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે, તેવી જ રીતે પ્રદોષનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. પ્રદોષ વ્રત એ…

વામન દ્વાદશી હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન વામન દેવનો અવતાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ થયો હતો. તેથી આ દિવસને વામન જયંતિ તરીકે ગણવામાં આવે છે.…

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન…

શુક્રવાર દેવી લક્ષ્મી, સંપત્તિની દેવી અને સંતોષી માતાને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મી અને સંતોષી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને…