Browsing: Religion

અયોધ્યાનું સાડા પાંચસો વર્ષ પછી નવું અવતરણ થયું ધર્મ સાથે વિકાસના નવા આયામોના દ્વાર ખુલ્યા આજનો દિવસ સનાતન વિશ્વનો ગૌરવનો દિવસ ભારત વર્ષ અને સનાતન વિશ્વમાં…

ધાર્મિક ન્યુઝ રામચરિતમાનસ તુલસીદાસ દ્વારા લખાયેલ ગ્રંથ છે . જેમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ સતત શ્રી રામચરિતમાનસનો પાઠ કરે છે…

ધાર્મિક સમાચાર માગસર મહિનાનું હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ છે.  પંચાંગ અનુસાર, દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે પૂર્ણિમા આવે છે. આ વર્ષે માર્ગશીર્ષ…

અબતક, રાજકોટ માગશર સુદ દસમ ને તા.22 ડિસેમ્બર ને શુક્રવાર ના દિવસે એટલે કે આજે ગીતાજયંતી છે . આજે  અગિયારસ તિથિનો ક્ષય છે આથી આ વર્ષે…

ધાર્મિક ન્યુઝ મોક્ષદા એકાદશીના ઉપવાસથી પાપોનો નાશ થાય છે અને માત્ર ઉપવાસ કરનારને જ નહીં પરંતુ તેમના પૂર્વજોને પણ મોક્ષ મળે છે. આ એકાદશીનું મહત્વ એટલા…

હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન શુક્લ પક્ષની એકાદશીને પાપંકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જો કે, દરેક મહિનામાં બે એકાદશી તિથિ હોય છે, એક શુક્લ પક્ષમાં…

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન…

કોઈએ સાચું જ કહ્યું છે ઘરની શોભા સજાવટ, બાગની શોભા સુમન શરીરની શોભા ત્વચા, જીવનની શોભા ધર્મ, ધર્મની શોભા શાક્ત, શક્તિના શોભા ભક્તિ, આવી જ ભવ્ય…

હિન્દુ ધર્મમાં દશેરાને એક મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસ પૂજા, પાઠ અને ખરીદી માટે ખૂબ જ શુભ છે, કારણ કે દશેરા એટલે કે વિજયાદશમી…