Browsing: Salangpurdham

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી…

સર્વે રાજકોટ કહે આ મારી કથા છે: સાત સ્થળેથી હનુમાનજીના રથ સાથે  રાજમાર્ગો ઉપર નિમંત્રણ રેલી નીકળશે, કથામાં 1 હજાર કરતા વધારે વધુ સ્વયંસેવકો સેવા માટે…

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.28-05-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી  વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી…