Browsing: SaurashtraUnivercity

એક બાદ એક દરરોજ નવી-નવી કવિતાઓ બહાર આવતા યુનિવર્સિટીના કેમ્પસમાં ચર્ચાએ જોર પકડ્યું: એક બાજુ કરાર આધારીત પ્રોફેસરોની નિમણુંક અટવાયેલી છે ત્યારે કાયમી પ્રોફેસરો કવિતા લખવાને…

હુતુતુતુ જામી સસ્પેન્ડની ઋતુ…!!! હજુ એક કવિતાનો વિવાદ પૂરો નથી ત્યાં બીજી કવિતા વાયરલ થતા ખળભળાટ ગુજરાતી ભવનનાં વડા પ્રો. મનોજ જોષી દ્વારા લખેલ કવિતાએ મોટો…

ઇતિહાસમાં પ્રથમ વખત કવિતા લખવા બદલ કોઈને સજા થઈ હોય તેવો પ્રથમ કિસ્સો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા હવે શૈક્ષિક લડી લેવાના મૂડમાં ગુજરાતી ભવનનાં વડા પ્રો. મનોજ…

વિદ્યાર્થી સંસ્થા, પ્રાઘ્યાપકોના સંગઠન અને ભવનના વિદ્યાર્થીઓને હાથા બનાવવાની પ્રવૃતિ અટકાવવા કુલપતિને લેખીતમાં રજુઆત અંગ્રેજી ભવનના પૂર્વ વડા અને બે વર્ષની ટર્મ હોવા છતાં ચાર વરસથી…

આખરે ચૂંટણીના પડઘમ વાગ્યા… ટિચીંગની પાંચ ફેકલ્ટી જયારે યુનિવર્સીટી અંતર્ગત માધ્યમિક શાળાઓના નોંધાયેલા બે શિક્ષકો અને બે આચાર્યની આગામી 22 જુલાઈએ ચૂંટણી યોજાશે: પાંચ જિલ્લામાં મતદાન…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજોમાં વિધાર્થીઓને એક કોલેજમાંથી બીજી કોલેજમાં પ્રવેશ મેળવવા ત્રણેય વર્ષની ફી ભર્યા બાદ જ ટીસી આપતા હોવાનું સામે આવ્યું યુનિવર્સિટીએ અગાઉ પરિપત્ર…

એનઆઇઆરએફ ફેકલ્ટી, રિસર્ચ, પ્રોજેક્ટ, યુનિવર્સીટીના પરિણામો સહિતના પેરામીટરને ધ્યાનમાં રાખીને વિદ્યાપીઠોનું મૂલ્યાંકન કરે છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રેન્કિંગ-2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશની…

ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થઇ ગયા બાદ પણ નવી શિક્ષા નીતિનો હજુ અમલ ન થયો હોય તાકીદે અમલ કરવા ડો.નિદત્ત બારોટની કુલપતિને રજૂઆત…

વિવિધ વયજૂથની મહિલાઓ વચ્ચે પોતાની શારીરિક પ્રતિમા, સામાજિક પરિપક્વતા અને જીવન ગુણવત્તા વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે ઉંમરની અસર વ્યક્તિના વિવિધ પરિવર્તન પર થાય છે…

મનોવિજ્ઞાનના અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ પીજીડીસીસીની વિદ્યાર્થીની  નિશા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું, સંશોધનમાં 720 વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં એક…