Browsing: SaurashtraUnivercity

યુનિવર્સિટીના 300થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફીક પોલીસના  ડીસીપી પુજા યાદવે વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમો, ફરજો અને ટ્રાફીક સમસ્યાઓનાં નિવારણ  અંગે માર્ગદર્શિત કર્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ …

વ્યક્તિ પોતે પોતાના આનંદ માટે સમય આપતા ભૂલી જાય છે જેને આપણે મી ટાઈમ કહેવામાં આવે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે અધ્યાપક ડો.…

લગ્ન વિચ્છેદ અંગેના શક્ય કારણો અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની વાઘેલા આરાધના અને ટાંક પ્રતિક્ષાએ અધ્યાપક ડો. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ 980 લોકો પર…

સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ રૂ.35 કરોડથી વધુનું આંધણ પરંતુ મોટાભાગની રમતમાં કાયમી કોચ ઉપલબ્ધ નથી એક બાજુ આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે ક્રિકેટ – ફૂટબોલ…

સૌરાષ્ટ્ર યુનિ. નું ચિત્ર બદલશે? કેમ્પસમાં સીસીટીવી સર્વેલન્સ અને મુખ્ય વહિવટી બીલ્ડીંગ તેમજ ભવનો ખાતે શાંતિ જાળવવા તથા સ્વચ્છતા અભિયાન શરુ કરવા કુલસચિવ રૂપારેલિયાનું સુચન સૌરાષ્ટ્ર…

નવી એજ્યુકેશન પોલિસીની જેમ આગામી દિવસોમાં કોમન એક્ટનો ડ્રાફ્ટ પણ જાહેર જનતા માટે ખુલ્લો કરી દેવાશે સરકારી યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાની તૈયારી શરૂ કરાઈ…

કે.કા.શાસ્ત્રીજીના જન્મદિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22મા રજીસ્ટ્રાર તરીકે વિધિવત ચાર્જ સંભાળતા ડો. એચ.પી. રુપારેલીયા: કુલપતિ-પરીક્ષા નિયામકે પાઠવ્યા અભિનંદન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો પછી  કાયમી રજીસ્ટ્રાર તરીકે પૂજય કે.કા.…

કેન્દ્રીય માહિતી આયુકતના ઉદય માહુરકરજી, કુલપતિ ગીરીશ ભીમાણીના હસ્તે સાવરકર અભ્યાસ અને સંશોધન કેન્દ્રનું લોકાપર્ણ કરાશે જેમણે યુવાનીનાં અઢ્ઢાર-અઢ્ઢાર વર્ષો આંદામાન-નિકોબારની કાલ કોટડીમાં અસહ્ય યાતનાઓ સહન…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને ધારા દોશી  દ્વારા 360 વાલીઓ પર સર્વે કર્યો: ઉછેરશૈલીની બાળકના વ્યક્તિત્વ પર થતી અસર વિશે જણાવવામાં આવ્યું…

યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં…