Browsing: ShriKrishna

ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના સાંસ્કૃતિક ઉત્સવ – માધવપુર મેળાનો રાજ્યપાલ હસ્તે શુભારંભ  ‘મંગલ માધવપુર’ નામની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિએ રંગ જમાવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…

આજે રાતથી ભગવાનની પહેલી વરણાગી નીકળશે, ત્રણ દિવસ વરણાગી દરમિયાન કિર્તન સાથે ગલીઓમાં રાસની રમઝટ પણ બોલશે  આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકશે આજે  માધવપુર ખાતે સાંજે ભગવાન…

ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના રૂડા લગ્ન અવસરને ઉજાગર કરતા પોરબંદર કલેક્ટર કે.ડી.લાખાણીએ મેળાની તૈયારીઓનું કર્યું જાત નિરિક્ષણ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા…

વ્રજભૂમિ ના વિકાસ માટે રચાયેલા મેવાત વિકાસ બોર્ડ ના ઓઠા તળે મુસ્લિમ તુષ્ટીકરણ નું રાજકારણ  રમાતું હોવાનો વ્રજવાસીઓનો આક્ષેપ વિશ્વની સૌથી મોટી લોકશાહી મા લોકસભાની ચૂંટણીનો…

માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર છે શ્રી ભગવાન એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કુંવારી ભૂમિ પર  લગ્ન કરવા…

આ મંદિર પોતે અનેક દંતકથાઓ અને રહસ્યો માટે જાણીતું છે. આજે પણ આ મંદિરમાં ઘણા એવા ચમત્કારો છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. આવું જ…

યશોદા જયંતી પર મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, તેમની રક્ષા અને તેમના ભવિષ્ય માટે વ્રત રાખે છે. યશોદાનું સાચું નામ પાટલા ધાર્મિક ન્યૂઝ : ફાગણ મહિનાના…

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આસપાસની ગીચતા અને સતત વધતા જતા દર્શનાર્થીઓના ટ્રાફીકને લીધે તેમજ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની નેમ સાથે કેન્દ્ર સરકારે ગત વર્ષની…

દ્વારકા-ડાકોરમાં ભાવિકોની ભીડ જામશે: રાજકોટમાં વિશાળ શોભાયાત્રા નિકળશે આવતીકાલે રાત્રે 12 કલાકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં થશે કૃષ્ણ જન્મના વધામણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલે જન્માષ્ટમીની ભક્તિભાવ…

પ્રતિમા માટે જમીનનો સર્વે પણ શરૂ કરી દેવાયો, આંતરરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટની પણ મદદ લેવાશે : ભગવાન કૃષ્ણની પ્રતિમાને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની સરકારની યોજના દેવભૂમિ…