Browsing: somnath

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એ વાયુ વાવાઝોડા નો સંકટ ટળતા મહાપૂજા કરી હતી આ પ્રસંગે ગીર સોમનાથ પ્રભારી સંજય નંદન, રૂપવંત સિંઘ, જીલ્લા કલેક્ટર ડો.અજય પ્રકાશ,…

સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર પ્રભાસ-પાટણ સ્થિત સોમનાથ ખાતે તા. ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી સુધિ શ્રી સોમનાથ ટ્રસ્ટ ધ્વારા દ્રીતીય…

સોમનાથ દાદાના સાનિધ્યમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રન ફોર યુનિટીમાં સહભાગી થયા રાષ્ટ્રની એકતા – અખંડિતતા અને…

આજ રોજ સોમનાથ મહાદેવને વિવિધ ફળોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં આશરે 101 કિલ્લો ફળોથી શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ…

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી. સાહેબના હસ્તે કરવામાં આવેલ.સોમનાથ મહાદેવના સાનિધ્યે મદાવાદની શિવાંજલી ઇંસ્ટિટ્યુટના કલાકારો દ્વારા મહાકવિકાલિદાસના કુમારસંભવ પુસ્તક આધારિત. શિવ…

પવિત્ર પાવનકારી શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આજે સવારે બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન અને…

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે વહેલી સવારે ભગવાન સોમનાથ દાદાનાં પૂજન-અર્ચન કરી ધ્વજારોહણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ પરીવાર સાથે દર્શન-પૂજન અને મહાપુજા કરી ભગવાન સોમનાથને સૈાના કલ્યાણની…

શ્રાવણ માસ એટલે શિવભક્તિનો માસ ભક્તો આ માસ દરમ્યાન મહાદેવને રીઝવવા વિવિધ સામગ્રી સાથે ભક્તિભાવથી સોમનાથ પહોચે છે. સોમનાથના માર્ગો શિવભક્તોની ભીડ થી ભરાયેલા ભાસી રહેલ…