Abtak Media Google News

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એ વાયુ વાવાઝોડા નો સંકટ ટળતા મહાપૂજા કરી હતી

આ પ્રસંગે ગીર સોમનાથ પ્રભારી સંજય નંદન, રૂપવંત સિંઘ, જીલ્લા કલેક્ટર ડો.અજય પ્રકાશ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, રાજ્યસભા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, બીજ નિગમ ચેરમેન રાજસીભાઇ જોટવા, એસ પી રાહુલ ત્રિપાઠી, ગોવિંદભાઇ પરમાર, લખમભાઇ ભેસલા, રીતેશ ફોફંડી,, શ્રી સોમનાથ ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત મહાનુભાવો આ પૂજામાં જોડાયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.