Browsing: somnath

વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં…

મહાઆરતીમાં ભાવીકો ઉમટયા શ્રી સોમનાથ મહાદેવ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા વિધી ૧૧ મે ૧૯૫૧ના રોજના રોજ તત્કાલીક રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯.૪૬ મીનીટી કરાય હતી.…

૬૬ વર્ષ પૂર્વની યાદો થશે તાજી, દરેક સમાજ પારંપરિક પરિવેશમાં  સોમનાથ મહાદેવની મહાઆરતી ઊતારશે સોમનાથ મંદીરના ૬૭માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવાનુ આયોજન સોમનાથ ટ્રસ્ટ…

માછીમારોની સમસ્યા હલ કરવા, વાસ્તવિક સ્થિતિ જાણી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે ગઈકાલે નાપાક. પાક મરીન દ્વારા ૩૦ માછીમારોનું અપહરણ કરાયાની ઘટના બાદ વિદેશ વિભાગની ટીમ સોમનાથ…

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ સોમનાથના દર્શનાર્થે પધારેલ. મહાદેવના દર્શન બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્ર યાદવ…

દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રમ સને બિરાજમાન સોમના મહાદેવ મંદિરનાં પરિસર ખાતે ૨૧ એપ્રિલ-૨૦૧૭ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો.…

અમિતાભના અવાજમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે અનોખુ આકર્ષણ બની રહેશે અરબી સમૃદ્ર તટે સ્તિ ભારતવર્ષનાં આસ કેન્દ્ર સોમના મંદીરનાં ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર…

સોમનાથ પરિસરનાં ૧.૮૬ લાખ ચોરસ મીટરની સ્વચ્છતાની કામગીરી ખાસ એજન્સી સંભાળશે ગુજરાતનાં યાત્રાધામોમાં વિશેષ સ્વચ્છતા જાળવવી એ રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે. યાત્રાધામો સો જન-જન સુધી…

સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાજપ ગુજરાતમાં ૧૫૦+ બેઠકો જીતવાનો સંકલ્પ કરશે: ભરત પંડયા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨ એપ્રિલે સમાપન માર્ગદર્શન આપશે આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ સોમનાદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ…