Browsing: st bus

કોરોનાના કહેરના પગલે રાજ્યના 36 શહેરોમાં મીની લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવા છતાં સરકાર તબક્કાવાર રાહત આપતી જાય છે.…

જામનગરના વસઇ ગામ પાસે છોટા હાથીની ઠોકરે ચડેલા બાઇક ચાલક યુવાન ફંગોળાઇને એસટી બસ નીચે કચડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.આ અંગેની પોલીસમાંથી…

કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોના વધતાં જતાં કેસોની સંખ્યાએ દેશભરમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. તેને લઇને દેશના જુદા જુદા રાજયો દ્રારા લોકડાઉન તેમ જ કરફયૂ નાંખવાની…

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં જે રીતે ધટાડો જોવા મળ્યો છે તેમ લોકડાઉનમાં પણ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આગામી તારીખ 14 ને સોમવારથી…

એપ્રિલ અને મે માસ દરમિયાન જસદણ રાજકોટ સહિતનાં વિસ્તારોમાં કોરોનાના કેશ ખૂબ જ વધતા અને રાજકોટમાં સાંજે કરફયુ ચાલુ થઈ જતા રાજકોટ થી જસદણ માટેના સાંજના…

કોરોનાને લઇને રાજય સરકાર દ્વારા અપાયેલી સુચનાને લઇને એસ.ટી. વિભાગ દ્વારા જે એસ.ટી.ના રૂટો બંધ કરાયા હતા. તેમાથી ફરી પાછુ મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે…

કોવિડ-19ની સરકારની ગાઇડ લાઇન મુજબ અમુક શહેરોમાં રાત્રિ કર્ફ્યું ચાલતો હોય જેથી રાત્રીના અમુક બસ સેડ્યુલ બંધ રખાયા છે ત્યારે જનતાએ સવારે 6 થી રાત્રીના 9…

રાજ્યમાં પરિવહન માટે સૌથી મોટી કોઈ સુવિધા હોય તો તે એસટી છે. શહેરો તો ઠીક આંતરીયાળ ગામડાઓ અને દુર્ગમ વિસ્તારો સુધી એસટી બસ દોડે છે, જયાં…

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનથી બંધ કરવામાં આવેલ એસ.ટી.બસ વ્યવહાર આજદિન સુધી બંધ રહેતા ગ્રામજનોને જિલ્લા અને તાલુકા મથકે અવર-જવર માટે ભારે હાડમારીનો સામનો કરવો…

તાઉતે વાવાઝોડાને કારણે એસટીના રૂટ એક સપ્તાહ પૂર્વે બંધ કરવામાં આવ્યા હતા તો કેટલાંક રૂટમાં ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વાવાઝોડાની અસર પૂરી થતાં…