Browsing: Start

ઇન્ડોનેશીયા, સિંગાપુર, મલેશિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, ફીજી, ગુયાના, મોરેશિયસ અને ત્રિનિદાદ જેવા દેશોમાં ભારતીય વસ્તુ વધુ હોવાથી અહીં પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે હિંદુ દેવતાઓમાં સૌથી…

ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ખરીદીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો: છેલ્લા દશકામાં શહેરમાં ગણેશોત્સવનું મહત્વ વધુ જોવા મળી રહ્યું છે શહેરનાં રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં ફક્ત માટીના ગણેશજીની…

જિનાલયોમાં સવારેથી સ્નાત્રપૂજા, આંગી, વ્યાખ્યાન અને સાંજે પ્રતિક્રમણ ભક્તિભાવનાનો દિવ્ય માહોલ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ એટલે તપ વડે મનશુદ્વિ તથા કાયા શુદ્વિનું મહાપર્વ…

સ્થાનકવાસી અને દેરાવાસીના પર્યુષણ એક સાથે તપ, ત્યાગ, ધર્મની આરાધના કરશે જૈનો જૈન ધર્મમાં અનોખુ મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો કાલથી એક સપ્તાહ સુધી દેરાવાસી જૈનસમાજ…

પર્વાધિરાજ પર્યુષણના પાંચમાં દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરના પ્રેરક પ્રસંગોનું પૂ. સંત-સતિજીઓ કરાવશે ઝાંખી ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય…

મેળાના આયોજન-સંચાલન માટે 18 સમિતિઓ ખડેપગે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: કલેક્ટર મેળામાં રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકાશે, મેળાની આવક નાગરિકોની સુવિધાના કામોમાં વપરાશે રાજકોટમાં…

ફ્રી ચિલ્ડનપાર્ક, બાળકો માટે વિવિધ રાઈડ્સ તેમજ મહિલાઓ માટે 300થી વધુ વિવિધ વેરાયટીના સ્ટોલ બાલભવન જન્માષ્ટમી મેળાનો 20દિવસ અનેરો આનંદ લઈ શકશ વિવિધ તહેવારોને ધામધુમથી ઉજવવા…

મંગળવારે નાગ પંચમી, બુધવારે રાંધણ છઠ્ઠ, ગુરૂવારે શિતળા સાતમ અને શુક્રવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી: બે વર્ષ બાદ તહેવારોની રંગત જામશે બે વર્ષના લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્રમાં…

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત…

અનોખી થીમથી સમાજને સંદેશો અપાયો સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ઝૂબેશને સમર્થન આપવા અને હર ઘર તિરંગા -…