Browsing: strike

તત્કાલ કાર્યવાહી નહીં થાય તો આંદોલન: સામાજીક અગ્રણી હરેશ આહિર કચ્છ જિલ્લામાં પવનચક્કીની કંપનીઓ દ્વારા સરકાર શ્રી દ્વારા બનાવેલા અને કાયદાઓનું સરેઆમ ભંગ કરવામાં આવે છે…

ખેડૂતોના પાકનો સર્વે કરી તાત્કાલીક વળતર ચુકવવા માંગ વિસાવદરમાં ખેડુતોને તાત્કાલિક વળતર ચુકવવા તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો તાકિદે વળતર નહીં ચુકવાય…

વકીલોની ગરિમા ઘટે એવું કેમ વિચારાય છે?: વકીલો કોર્ટ કાર્યવાહી તાકીદે શરૂ કરવા વકીલોને સહાય ચૂકવવા માંગ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં લઈને…

માત્ર ચાર કોંગી કોર્પોરેટરો જ ઉપવાસ આંદોલનમાં બેસવાના હોવા છતાં પોલીસે મંજૂરી ન આપી ઘર્ષણના એંધાણ, મંજૂરી વિના ઉપવાસ આંદોલન પર બેસશે તો પોલીસ પણ ધરપકડ…

રીક્ષા ચાલકો, નાના ધંધાર્થીઓને લોન પણ મળતી નથી સુરેન્દ્રનગર જિલ્લા રીક્ષા એસો.ની મુખ્યમંત્રીને રજુઆત ગુજરાતના રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવવા માંગ થઇ છે આ…

પગાર સહિત કર્મચારીઓના વિવિધ હિતોને રક્ષણ આપવા રજૂઆત રાજય સરકાર યાર્ડમાં વેપાર કરતા વેપારીઓ અને એજન્ટને ટીડીએસમાંથી મુકતી આપતા સમગ્ર રાજયના યાર્ડના કર્મચારીઓ પોતાના પગારથી માંડી…

રજૂઆતને ધ્યાને નહી લેવાય તો ના છૂટકે રોડ પર આવીને આંદોલનને ઘેરૂ બનાવવાની રીક્ષા ચાલકોની ચીમકી ગુજરાતનાં રીક્ષા ચાલકો દ્વારા રાજયનાં તમામ રીક્ષા ચાલકોને મુખ્યમંત્રી સમક્ષ…

૨૪થી ૩૦ જુલાઇ દરમિયાન થનાર આંદોલનમાં જિલ્લા, તાલુકા મથકો જોડાશે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭મા સુધારો કરી તાજેતરમાં જે…

જુનાગઢના  આંબેડકરનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી લાખાભાઈ પરમાર દ્વારા જુનાગઢની તમામ ઝુપડ પટ્ટી રેગ્યુલર માટે સત્યગ્રહ ચાલુ કરેલ છે, ત્યારે આ છાવણીની સી.પી.એમ. ના આગેવાન બટુકભાઈ…

સરકાર સાથેની બેઠક: બેરોજગાર આંદોલનને દબાવી દેવાનું કાવતરૂ સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને આ બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર…