Browsing: sucide

યુનિવર્સિટી રોડ જલારામ ચોક નજીક શાંતિનગરમાં રહેતા અને રાજકોટ ડેરીમાં કલાર્ક તરીકે કામ કરતા યુવાને ઘંટેશ્વર પાસે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં…

આત્મવિલોપન, અને આત્મહત્યાની કોશિષ કરવી કે પતિ પાછળ પત્ની દ્વારા થતી સતિ પ્રથા અંગે ઇન્ડિયન પીનલ કોર્ડની કલમ 309 હેઠળ કાર્યવાહી થતી હતી પરંતુ મરવા મજબુર…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમયથી સામુહિક આપઘાતના કિસ્સા વધતા જઈ રહ્યા છે. કોઈક વ્યાજખોરોના ત્રાસથી તો કોઈ અન્ય વિવાદોના કારણે જીવન ટૂંકાવી રહ્યા છે. રાજકોટમાં આવો…

બાબરાના થોરખાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવકે તેની પત્નીના ત્રાસથી કંટાળી આજરોજ આજી ડેમ ગાર્ડન ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકે દવા…

મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવમાં પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. જો કે હજુ સુધી…

રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી ગામે ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાત પ્રકરણમાં બનાવ જાણવા છતાં જાહેર નહિ કરવાના આરોપી વકીલ કલોલા તેમજ ખોટું ડેથ સર્ટિફિકેટના આરોપી…

શહેરના કાલાવડ રોડ પર આવેલા પદ્યુમન વિલામાં રહેતા ટયુશન કલાસિસના સંચાલક વિજયભાઇ મકવાણા તેમના પત્ની અને પુત્રી સાથે આઠ દિવસ પહેલા લાપતા બન્યાની ચકચારી ઘટનામાં ગુમ…

ભેંસાણના ભાજપ અગ્રણીના પુત્રએ રૂડાના કાર્યપાલક ઇજનેર અને 5 ભાગીદાર કોન્ટ્રાક્ટરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ…

તેરે પ્યારમે લૂંટ ગયે બીચ બજાર મેં…. તારા વિના જિંદગી, જિંદગી નથી…. આવી કંઈક પ્રેમભરી પણ સાથે દર્દભરી લાઈન બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવતીએ સુશાંતસિંહ રાજપૂત પર…

રાજકોટમાં ફરી એકવાર વ્યાજંકવાદનુ ભૂત ધુણ્યું છે. અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકો આપઘાત કરી લેતા હોઈ છે. વ્યાજખોરો દ્વારા કરાતી પઠાણી ઉઘરાણીથી કંટાળી પોલીસ…