Browsing: SwaminarayanGurukul

ઝાડા, ઉલ્ટી સાથે નબળાઈની ફરિયાદ: બાળકોની સારવાર ગુરૂકુલમાં જ શરૂ કરાઈ ગોંડલની પ્રતિષ્ઠિત બીએપીએસ સંચાલીત સ્વામિનારાયણ ગુરુકુલ માં સવારે નાસ્તો ખાધા બાદ અંદાજે પચાસ થી સાઇઠ…

પંજાબ સરકાર દ્વારા પણ ગુજરાતી વિદ્યાર્થીઓને અભિનંદન  પાઠવ્યા ગુજરાત રાજ્ય ના રમત-ગમત વિભાગ દ્વારા કલા મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ બદલ  રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ…

 નારી સશકિતકરણનો સંદેશો આપતો ‘ભવ્યમહિલા મંચ’ જેના માધ્યમથી મહિલા ઉત્થાનના અનેરા પ્રકલ્પો યોજાયો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના  75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો…

સ્વામીનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવમાં હાજરી આપશે: હિમાલય દ્વારનું ઉદઘાટન કરશે: શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી રાજકોટ આવશે ગુજરાતની ગાદી પર સતત બીજી વખત સત્તારૂઢ થયા…

અમૃત મહોત્સવમાં તલવાર રાસ, અન્નકુટ, આતશબાજી સાથે ભવ્ય રંગારંગ ઉજવણીથી હરી ભકતો ભાવ વિભોર સ્વામીનારાયણી ગુરુકુળના 75માં વર્ષની ઉજવણી અમૃત મહોત્સવની ભાવભેર ઉઝવણી અનેક વિધ કાર્યક્રમો…

વેદોક્ત મંત્રોચ્ચારથી સહજાનંદ નગરમાં દિવ્ય અનુભૂતિ: સમૂહ બ્રહ્મભોજનનો અનેરો અવસર સંપન્ન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના અમૃત મહોત્સવ ઉપક્રમે  રાજકોટ…

અબતકની મુલાકાતે આવેલા સંતો, હરિભક્તોનો મહોત્સવના ભવ્ય-દિવ્ય આયોજનનો ધર્મ લાભ લેવા હરિભક્તોને અનુરોધ સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના 75માં અમૃત મહોત્સવનો 15 દિવસીય ધર્મોત્સવ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ…