Browsing: tauktae cyclone

હિતેશ રાવલ, સાબરકાંઠા: તાઉતેએ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે તબાહી મચાવી હતી. જેમાં સાગર ખેડૂતોથી લઈ અન્નદાતાઓ સુધી બધાને ભારે નુકસાની થઈ હતી. વર્ષમાં એક વાર…

ગુજરાતના મત્સ્યદ્યોગના રાજ્ય મંત્રી પરષોતમ સોલંકીએ આજે પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ભાજપની સરકારમાં માછીમારો માટે…

એક તરફ કોરોના મહામારી તો એક બાજુ તાઉ’તે વાવાઝોડાએ થોડા દિવસો પહેલા ગુજરાતમાં વિનાશ સર્જ્યો હતો. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને રાહતની જાહેરાત પણ…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન…

‘તાઉતે’ વાવાઝોડુ ગત રાત્રે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ‘તાઉતે’નો ખતરો હાલ સૌરાષ્ટ્ર પરથી દૂર થઈને અમદાવાદ તરફ મંડરાય…

‘તોઉતે’ વાવાઝોનાની અસર ગુજરાત સહીત મુંબઈ, ગોવા અને બીજા અન્ય દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી છે. મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક ‘તાઉતે’ વાવાઝોડાથી ફસાયેલા…

17 મે એટલે ગઈ કાલથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ‘તાઉતે’ વાવાઝોડાની અસર જોવા મળી હતી, કાલે સાંજના 6 થી 8 વાગ્યા આસપાસ વાવાઝોડું દીવ, મહુવા જેવા વિસ્તારોમાં…

દેશમાં ગમે એવો કપરો સમય હોય પણ પોલીસ ફોર્સ ખડે પગે કાર્યરત કરે છે. કોરોના મહામારી, અતિવૃષ્ટિ, કે ગુજરાત પર મંડરાઈ રહેલું તાઉતે વાવાઝોડું ગમે તેવી…

‘તાઉતે’ વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર ખડે પગે કાર્ય કરી રહી છે. આ સાથે પોત-પોતાના વિસ્તારમાં વાવાઝોડાને લઈ ઉભી થતી સમસ્યા અંગે વહીવટી તંત્ર કાર્યરત થયું છે.…

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા: ગુજરાત પર 17 અને 18 મેના રોજ વાવાઝોડાનો ખતરો મંડાય રહ્યો છે. આ વાવાઝોડાથી રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા…