Browsing: Tiranga

હર ઘર તિરંગા અભિયાનને લઇને એક-એક દેશવાસીઓના દિલમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશદાઝ જગાડતા આ અભિયાનમાં પણ કેટલાક નફાખોરો દ્વારા મલાઇ તારવી લેવાનો કારસ્તાન આચરવામાં…

ભારત પુનઃ અખંડ ભારતવર્ષ બને એ પ્રાર્થના માં અંબાના ચરણોમાં કરી શક્તિપીઠો પર ત્રિરંગો ફરકાવ્યો આસ્થા તીર્થ અંબાજી અનેરી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. દેશ- વિદેશના અનેક…

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15  ઓગષ્ટ દેશભરમાં  હર ઘર તિરંગા અભિયાન: ગુજરાતમાં 1 કરોડ રાષ્ટ્રધ્વજ લહેરાશે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો તેને  75…

સમગ્ર ભારતવર્ષ આઝાદીના 75 વર્ષનો સાક્ષાત્કાર કરવા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યું છે ત્યારે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી…

તમામ વોર્ડ ઓફિસો પર બપોર સુધીમાં તિરંગા ખલ્લાસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવામાં આવનાર…

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મેયર દ્વારા બોલાવાયેલી બેઠકમાં આપી ખાતરી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન…

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબો, શોષીતો, વંચિતો, અનુસૂચિત જાતી, પછાત વર્ગના કલ્યાણ માટે સમર્પિત છે.ત્યારે માન. મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે…