Browsing: Umiya dham

ઉમિયાધામ ગાંડીલા (જુનાગઢ) ખાતે સી.આર. પાટીલનું આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલનું ઠેર ઠેર સ્વાગત સન્માન થઇ…

વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું હતું. પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી…

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આજે દ્વિતીય દિને અઘ્યક્ષ બાબુભાઇ જમનાદાસ પટેલે માં ઉમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાબુભાઇ પટેલની  સાથે રાજકોટના મનીષભાઇ ચાંગેલા પણ જોડાયા હતા.…

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ગઇકાલે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળી હતી. તેમજ જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સામૈયું પણ  કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ પૂર્વે નિકળેલી અખંડ જયોત શોભાયાત્રામાં…

આગામી તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન માં ઉમિયાના સ્થાનક ઉંઝા ખાતે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાનારા છે. જેની મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે. એક પછી…

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીને લક્ષચંડી મહાયજ્ઞનું કંકોત્રી ‘માં નું તેડું’ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરીપરા, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી  ચીમનભાઇ પટેલ, શિક્ષણ…

૧પમી ડીસેમ્બરે રાજકોટથી રવાના થઇ ૧૮મીએ પહોંચશે: સાયકલ યાત્રિકો માટે રસ્તામાં ઠેર ઠેર સ્વાગતની તૈયારીઓ કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.૧૮ થી…

જેરામભાઇ વાંસજાળીયા તેમજ મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા ઘ્વજારોહણ તેમજ સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓનું અભિવાદન કરાશે કડવા પાટીદાર સમાજની આસ્થા અને ભકિતના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર…

Vikrambhai Patel

મોડી રાતે હ્રદય રોગનો તિવ્ર હુમલો આવતા નિધન: વડનગર મેડિકલ કોલેજમાં દેહદાન ઉંઝા ઉમીયા સંસ્થાના પ્રમુખ માજી ધારાસભ્ય અને ગુજરાતના પાટીદાર અગ્રણી  વિક્રમભાઇ ધનજીભાઇ પટેલનું ગત…