Browsing: Unjha

રાજકોટ પટેલ સેવા સમાજનાં પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા અને હાઈબોન્ડ ગ્રુપનાં અરવિંદભાઈ પાણે કરાવ્યું પ્રસ્થાન: પ્રસ્થાન વેળાએ નાથાભાઈ કાલરીયા, જમનભાઈ ભાલાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, કિશોરભાઈ ઘોડાસરા, મનિષ ચાંગેલા…

મુખ્ય દાતા તરીકેનો લાભ મેળવતા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો બુધવારથી શુભારંભ થવા જઈ રહ્યો છે. કડવા પાટીદાર પરિવારોનું ઉંઝા તરફ આગમન…

આગામી તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન માં ઉમિયાના સ્થાનક ઉંઝા ખાતે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાનારા છે. જેની મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે. એક પછી…

૧૬ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન જાહેરનામું અમલમાં રહેશે ઉંઝા ખાતે આગામી ૧૮-૧૨-૨૦૧૯ થી ૨૨-૧૨-૨૦૧૯ સુધી ઉમિયા માતાજીનો ઉમાનગર ખાતે લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી,…

ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝાની નવી પહેલ ‘જ્ઞાન કુટીર’માં કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી સંબંધીત માર્ગદર્શન આપવામાં આવશે: લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ  અંતર્ગત ઉંઝા ખાતે આયોજન: રજીસ્ટ્રેશન અનિવાર્ય લક્ષચંડી મહાયજ્ઞ…

દેશ-વિદેશમાંથી ૭૦ લાખ લોકો ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરશે: સમગ્ર મહોત્સવનું ૮૦૦ વિઘામાં આયોજન જયારે ૩૦૦ વિઘામાં યજ્ઞશાળા: ઉંઝાનાં લોકો મહેમાનોને આપશે ઉતારો: ૧૫૦૦૦ બહેનો મહેંદી…

ઉંઝા મંદિરના હોદેદારો ઉપરાંત ૧પ૦૦૦ થી વધુની મેદની ઉમટી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ચારેબાજુ પડધમ વાગી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સુરત ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો હોદેદારો દ્વારા…

આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કડવા પાટીદારોનાં કુળદેવી માં ઉમિયાનાં સ્થાનક ઉંઝા ખાતે ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત…

લક્ષચંડી મહાયજ્ઞના નાણા કમીટીના ચેરમેન ડો આશાબેન પટેલની ભલામણથી  એપી એમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ તમામ ડિરેક્ટરે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ…

ઉમિયા માતાજી સંસન, ઊંઝા દ્વારા આયોજીત “લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ કડવા પાટીદાર પરિવારને ભાવભીનું આમંત્રણ એટલે કે “મા નું તેડું” ભારત સહિત દુનિયાના દેશોમાં…