Browsing: Unjha

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દલિત સમાજના રસીકભાઈ વાઘેલા અને તેમના પત્નિ વર્ષાબેન વાઘેલાએ એક પાટલો નોંધાવ્યો છે. જેથી સમાજીક સમરસતાનું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. કુળદેવી ઉમિયા માતાજી…

ઉંઝા ખાતે ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાશે લક્ષચંડી મહાયજ્ઞ જવારાયાત્રામાં માઁ ઉમિયાનાં જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું: હજારોની જનમેદની ઉમટી: મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા…

1 કરોડથી પણ વધુ ભકતો માંનાં દર્શનાર્થે ઉમટશે તેવી આશા: પાટીદાર એકસ્પો, વ્યસન મુકિત, એમ્યુઝમેન્ટ પાર્ક, બાળનગરી જેવા અનેકવિધ આયોજનો લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર ૫૦૦૦થી પણ…

પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા તથા ચેરમેન મૌલેશભાઈ ઉકાણી દ્વારા સિદસર મંદિરના શિખર પર ધ્વજારોહણ; પાટીદાર શ્રેષ્ઠીઓનું સ્નેહમિલન યોજાયું: દાતા ટ્રસ્ટીઓનું અભિવાદન, વડિલોને સન્માનિત કરાયા ઊંઝા લક્ષચંડી યજ્ઞના મુખ્ય…

૧પમી ડીસેમ્બરે રાજકોટથી રવાના થઇ ૧૮મીએ પહોંચશે: સાયકલ યાત્રિકો માટે રસ્તામાં ઠેર ઠેર સ્વાગતની તૈયારીઓ કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.૧૮ થી…

“નવાઈની વાત તો એ હતી કે સરકારી તંત્રે તો આ ભોગી ઉર્ફે સલીમના ઘરને ટચ ર્ક્યું ન હતું તે તો ઠીક પણ ચોર લોકોએ પણ વર્ષોથી…

ભૂમિપૂજનમાં મુખ્ય યજમાન સન હાર્ટ ગ્રુપ મોરબીના ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ…