Browsing: Vaccine

અબતક, રાજકોટ કોરોના સામે લડવા માટેનું એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે. ગત 16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 50 ટકાથી પણ વધુ…

કોરોના સામેની વૈશ્વિક મહામારીની લડાઈમાં હાલ રસીકરણ અને નિયમ પાલન જ અસરકારક ઉપાય સમાન મનાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જેમ બને તેમ વધુ…

કોરોના સામેની વૈશ્વિક જંગ જીતવા અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસી વિકસાવવામાં આવી છે. તેની કિંમત, સંગ્રહ ક્ષમતા, અને અસરકારકતાને લઈ રસીની રસ્સખેંચ યથાવત જ છે. પ્રોટીન…

કોરોનાને કાળ વળતાં હવે મુંબઈ કરોને છૂટછાટ મળી રહી છે. મુંબઇકરોને ‘રેલવે ડોઝ’ અપાતા દેશની આર્થિક રાજધાની ફરી ધબકતી થઈ જશે. જી હા, મુંબઈની લાઈફ લાઈન…

ભારતમાં મંજૂરીના પગલે હવે જોન્સન એન્ડ જોન્સનની રસીનો ડોઝ બજારમાં થશે ઉપલબ્ધ: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી…

શહેરમાં 86 ટકાથી પણ વધુ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 35 ટકા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ સુરક્ષીત થઈ ગયા…

9,93,428 લોકોના ટાર્ગેટ સામે 8,52,232 લોકોને પ્રથમ ડોઝ આપી કોરોનાથી કરાયા સુરક્ષીત: 34.45 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટેનું એકમાત્ર…

જામનગર શહેરની જ્ઞાનગંગા સ્કુલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતીમાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

જય વિરાણી, કેશોદ સગર્ભા મહિલાઓને કોરોના મહામારીની ત્રીજી લહેરથીથી સુરક્ષિત કરવા વેક્સીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવતી નહોતી પરંતુ નવી…

કોરોના વેકિસનનો એક ડોઝ પણ નહી લેનાર વેપારીઓ રવિવારથી દુકાન નહી ખોલી શકે: ખોલશે તો ધરપકડથી આકરી કાર્યવાહીની જોગવાઈ: સરકાર મૂદતમાં વધારો કરે તેવી સંભાવના વેપારીઓએ…