Browsing: veraval

વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઈ સોલંકી તથા શહેર ભાજપ પ્રમુખ પરવિણભાઈ રૂપારેલીયાની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે તાજેતરમાં વેરાવળમાં સરસ્વતી સ્કૂલ ખાતે એક…

મંદિર પરિસરમાં ભાવિકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવ્યા હતા. રાજ્યપાલએ સોમનાથ મંદિર ખાતે સોમનાથ મહાદેવના…

દિપાવલી નિમિતે સોમનાથમાં રોશની, રંગોળી અને દિપમાળાનો શ્રૃંગાર અતિથિ ગૃહોના પટાંગણમાં આતશબાજીનો અનોખો નજારો પ્રકાશના પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવ મંદીરનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી…

જિલ્લાના સંગઠન હોદ્દેદારો દ્વારા ગૃહમંત્રીનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમનાં પરિવાર સાથે રવિવારે સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગૃહમંત્રી અમિતભાઇ…

ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ વેઝવંતો બનાવવા માટે ઉઝ બેકિસ્તાનમાં અન્ય વેપાર ઉદ્યોગોના વિકાસ અને વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકો કેવી રીતે વેપાર કરે છે તે…

નગરપાલિકામાં ભાજપ અને કોગેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ગીર સોમનાથ જીલ્લા ના સામાજીક અગ્રણી અને લડાયક નેતા જગમાલ વાળાએ પત્રકાર પરિષદ બોલાવી વર્તમાન નગરપાલિકા…

જય માધવ…જય યાદવનાં નાદ સાથે આયોજકોનું પુષ્પવર્ષાથી અભિવાદન ભાલકા તીર્થ (શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ સ્થળ) બાર કરોડનાં ખર્ચે નવા મંદિરનાં નિર્માણની સાથે સાથે પ્રથમ ઘ્વજારોહણનો મોકો શ્રી કૃષ્ણ…

ત્રાસવાદી હુમલા જેવી કોઇ અધટિત ધટના બને તે પહેલા શંકાસ્પદ બોટોનું સઘન ચેકીંગ હાથ ધરાય તેવી અપીલ ફીશીંગ નવી સીઝન શરુ થતાની સાથે જ વેરાવળ બંદરે…

નારાયણયજ્ઞ, ૧૫૧ સત્યનારાયણ કથા સ્નપન વિધી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા પ્રભાસ હરિહર ક્ષેત્ર છે, જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. ભગવાન કૃષ્ણએ પણ…

વિવિધ યોજનાના લાભ આપવા માટે સરકાર આજે આપણા ઘર સુધી આવી છે: બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા રાજ્યભરમાં આજે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો…