ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ વેઝવંતો બનાવવા માટે ઉઝ બેકિસ્તાનમાં અન્ય વેપાર ઉદ્યોગોના વિકાસ અને વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકો કેવી રીતે વેપાર કરે છે તે જાણવા માટે આજથી તારીખ ૨૩ ૧૦ ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજકોટના ૪ ઉદ્યોગકારોને પહેલીવાર સી.એમ સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે અન્ય દેશમાં જવાની તક મળી છે તેમાં શાપર-વેરાવળના ઉદ્યોગપતિ તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા જવાના હોય ત્યારે સંસ્થાના હોદ્દેદારો ઉદ્યોગપતિએ હાજર રહી રમેશભાઈ ટીલારાને બુકે આપી સન્માનિત કરી આ મુલાકાત માટેની શુભેચ્છા પાઠવેલ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત