Abtak Media Google News

ગુજરાતના વેપાર ઉદ્યોગને વધુ વેઝવંતો બનાવવા માટે ઉઝ બેકિસ્તાનમાં અન્ય વેપાર ઉદ્યોગોના વિકાસ અને વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ત્યાંના લોકો કેવી રીતે વેપાર કરે છે તે જાણવા માટે આજથી તારીખ ૨૩ ૧૦ ૨૦૧૯ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રાજકોટના ૪ ઉદ્યોગકારોને પહેલીવાર સી.એમ સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે અન્ય દેશમાં જવાની તક મળી છે તેમાં શાપર-વેરાવળના ઉદ્યોગપતિ તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા જવાના હોય ત્યારે સંસ્થાના હોદ્દેદારો ઉદ્યોગપતિએ હાજર રહી રમેશભાઈ ટીલારાને બુકે આપી સન્માનિત કરી આ મુલાકાત માટેની શુભેચ્છા પાઠવેલ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.