Browsing: viththal radadiya

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું… પાળીયા થઈને પુજાવું… ખેડૂતોના હામી એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને બીજી પૂણ્યતિથિએ સૌરાષ્ટ્રવાસીઓએ આપી સેવાકાર્યો થકી શ્રધ્ધાંજલી ખેડૂતોના હામી એવા વિઠ્ઠલભાઈ રાદડીયાએ જીવનમાં…

સૌરાષ્ટ્રના જુજારૂ ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જાજરમાન વ્યક્તિત્વની આત્માને ઉજાગર કરતા પુસ્તક ‘સાવજનું કાળજું’નું તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે આવતીકાલ તા.29મીને ગુરૂવારે બપોરે…

જામકંડોરાણા, જેતપુર, કાલાવડ, રાજકોટ, જૂનાગઢ વગેરે સ્થળોએ સેવાયજ્ઞના મેગા આયોજનો આગામી તા. 29/7/2021 ને ગુરૂવારના રોજ ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રમાં મોટું યોગદાન આપનાર વિઠ્ઠલભાઇ રાદડિયાની…

સરદાર પટેલ ભવન ખાતે પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી સભા યોજાઈ ખેડુત નેતા વિઠ્ઠલભાઈ પટેલ કે જેમણે સહકારી ક્ષેત્રનાં ભિષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે તેમના નિધનથી…