Browsing: Workers

42 workers trapped in the tunnel came out safely after 17 days

ઉત્તરાખંડની ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે…

The drilling machine sent from Gujarat will rescue 41 workers of Uttarkashi!

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો 12 દિવસથી ફસાયેલા છે. ભૂસ્ખલન બાદ પડેલા કાટમાળને કારણે ટનલનો પ્રવેશદ્વાર હજુ પણ બંધ છે. ત્યારે હવે ગુજરાતથી મોકલાયેલ ઓગર…

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. 12 નવેમ્બરની સવારથી સુરંગમાં 41 કામદારો ફસાયેલા છે. બચાવ કાર્યમાં સતત અવરોધો આવી રહ્યા…

Rajkot: One more employee of Amul Industries commits suicide, a crime has been registered against the owners

રાજકોટમાં આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિક-ભાગીદાર એક વર્ષથી તેમના કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હોવાથી અને   અન્ય કેટલાક કર્મચારીની તામિલનાડુ બદલી કરી નાખી હોવાના ત્રાસથી કંટાળી…

Two employees of Mandvi Municipality caught taking bribe of Rs.2.25 lakh

માંડવી નગરપાલીકા દ્વારા  બનાવવામાં આવલેા સીસી રોડના કોન્ટ્રાકટરના બીલના રૂ. 90 લાખના ચેક આપવાના બદલામાં  પાલીકાના કલાર્ક અને  પટ્ટાવાળા રૂ.2.25 લાખની લાંચ  સ્વીકારતા  એસીબી સ્ટાફે ઝડપી…

30 percent increase in wages of fixed salary employees of ST Corporation

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં…

Government employees will get a five-day mini vacation during Diwali festival

રાજ્ય સરકાર અને બોર્ડ-નિગમના કર્મચારીઓને દિવાળીના તહેવારમાં પાંચ દિવસનું સળંગ મિની વેકેશન મળશે. રાજ્ય સરકાર દ્વારા ધોકા અર્થાત્ પડતર દિવસની રજા જાહેર કરતા પાંચ દિવસની સળંગ…

Considering 15 percent wage hike and two days off in a week to bank employees

બેન્કોના કર્મચારીઓને 15 ટકા વેતન વધારો અને અઠવાડિયામાં 2 દિવસ રજા આપવાની વિચારણા હાલ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ મામલે નિર્ણય લેવાય તેવું જાણવા મળી…

ST Karmi Anando: First installment of arrears will be paid before Diwali

ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી…