Browsing: Worship

લોર્ડ મેકેલોએ તા. ર/ર/183પમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી અ એકપણ વ્યિકત ના જોઈ જે ભિખારી કે…

આજે માગશર વદ અગિયારશને સોમવાર તા.૧૯.૧૨.૨૨ ના દિવસે સફલા એકાદશી છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું વિષ્ણુ ભગવાનનું અર્ચન -…

ભગીની સંસ્થાન દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે પરંપરાગત વેશભુષામાં રાસોત્સવ નવરાત્રીમાં નવ દિવસીય મા શક્તિની આરાધના સાથે સાથે ઉજવાતા રાસ ગરબાઓમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા અનોખા…

માતાજી નવદુર્ગાશક્તિ મા બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોર્તિમય અને ભવ્ય છે. માતાજીના જમણા હાથમાં જપમાળા…

કોઈ પણ મનુષ્ય ભગવાનની ભક્તિ કરે એ તો સામાન્ય વાત છે પરંતુ શું તમે ક્યારેય  શ્વાનને ભગવાનની ભક્તિમાં લીન થતા જોયા છે. સુરતમાં આવો જ એક…

 વન માંથી દરરોજ 1.25 લાખથી વધુ બિલ્વપત્રો જાય છે  સોમનાથ મહાદેવની પૂજામાં શાસ્ત્રો અને પુરાણોમાં, શિવને સૌથી સરળ અને સૌથી ભક્ત વત્સલ દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા…

નાગ

શ્રાવણ વદ ચોથથી તહેવારોની શરૂઆત થઈ જાય છે. બોળચોથ પછીના દિવસે એટલે કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિને નાગ પાંચમી કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં…

રાજકોટ સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રીના કોમર્શિયલ પાસ પર નખાયેલા GST નો કર્યો ઉગ્ર વિરોધ ભારત ખેતીપ્રધાન દેશ છે તેવી જ રીતે ભારત સંસ્કૃતિથી પણ સંપૂર્ણ સુસજ…

ભક્તિનગર સર્કલ, 80 ફૂટ રોડ પર અલગ-અલગ 17 દુકાનોમાં ચકાસણી: 6 પેઢીને નોટિસ રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાની…

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાનિધ્યે કરાતી સાધના જૈન દર્શનમાં કોઈપણ પ્રકારના અન્ન, ફળ-ફળાદી કે ખોરાક વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલા પાણી સાથે કરવામાં આવતી…