Browsing: Zalar No Zankar

કેવડાવાડી-૨માં આવેલાં મહાલક્ષ્મી માંના મંદિરે શાંતિની અનુભૂતિ કરતા ભાવિકો મટકીફોડન, નવરાત્રી, શરદપૂનમ સહિતના ઉૅત્સવો ઉપરાંત શ્રાવણમાસના બીજા રવિવારે વર્ણાંગી નીકળે છે રાજકોટ શહેરનો દિવસ-રાત ધમધમતો વિસ્તાર…

૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલું ત્રિમૂર્તિ બાલાજી મંદિર; સંત સંમેલન, મહાયજ્ઞ ઉપરાંત વિવિધ ઉત્સવો ઉજવાય છે રાજકોટ શહેરના ૧૫૦ ફૂટરીંગરોડ ત્રિમૂર્તિ બાલાજી મંદિરની સ્થાપના ૧૯૯૪માં શ્રાવણ…

સુંદર તૈલી ચિત્રો ભકતોના મનહરી લે છે: મંદિરમાં તબલા, બાંસુરીની તાલીમ તો મહિલાઓ દ્વારા પણ ઘણા કાર્યક્રમો ચાલે છે  રાજકોટના કાલાવડ રોડ પર આવેલું શ્રીશ્રી રાધાનિલમાધવનું…

આઈશ્રી કુવાવાળી ખોડિયાર મંદિર જયાં આવેલો છે અતિ પ્રાચીન કુવો અને અખંડ ચેતન ધુણો આઇ  કુવાવાળી ખોડિયાર જે રાજકોટ શહેરના લક્ષ્મીનગર ખાતે આવેલું છે. જયાં એક…

મંદિરનું અલૌકિક દ્રશ્ય અને અદભૂત પરિસરમાં નિરવ શાંતિની અનુભૂતિ થાય છે રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે પાંચ શીખરોથી શોભાયમાન તેમજ શ્ર્વેત ધવલ કોતરણી અને ધાંગધ્રા પથ્થરોથી…

હાલ આ ધાર્મિક સ્થાનકે જીવણી માતાજી અને મહાકાળી માઁ નું મંદિર છે આઇ જીવણીનુ જન્મસ્થળ સરધારની નજીક હાલ બેલનપુર તરીકે ઓળખાતા ગામની નજીક ચારણનો નેશ ત્યાં…

રાજકોટ શહેરથી ૭ કિમી દૂર પાળ ગામે જખરાપીર દાદાની જગ્યાએ ‘ગૌશાળા’ સાથે અબોલ જીવોની અનન્ય સેવા: કાયમી અન્નક્ષેત્ર આ વાત રાજકોટથી આશરે ૭ કી.મી. દૂર આવેલા…