રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉપલાકાઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી ૧ માં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી પકડી પાડવામાં આવેલ છે. વિવિધ ખાઘ પદાથો તેમજ વાનગીઓમાં નાખવામાં આવતા મસાલાઓનું આ ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ આ ખાઘ પદાર્થમાં ભેળસેળ પણ કરવામાં આવતું હતું.વધુમાં આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ખાઘ મસાલાઓમાં કેરમ રમવા માટે કેરમ બોર્ડમાં નાખવાનામાં આવતા પાવડરની ભેળસેળ કરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૦ કિલો ખાઘ પદાર્થનો નાશ કરી દેવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Trending
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ