શહેરમાં કાયદો-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. આવારા તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ બની રહી છે.ત્યારે આવી જ વધુ એક ઘટના ગત મોડીરાત્રે સામે આવી હતી. જેમાં અસામાજીક તત્વો દ્વારા જુદી-જુદી ત્રણ જેટલી સોસાયટીઓમાં 14 જેટલા બાઇક અને 2 કાર સળગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બનાવને પગલે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. અને CCTVના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો