Abtak Media Google News

ઉનાના મર્ડર કેસમાં રાજકોટ મઘ્યસ્થ જેલમાં સજા ભોગવતો આરોપી કિશોર ઉર્ફે સલીમ લાલજીભાઇ પેંડાવાળો રાજકોટ મઘ્યસ્થ જેલમાંથી ફર્લો સજા પરથી હાજર થવાને બદલે ફરાર હોય જેથી તેને પકડી પાડવા પ્રયાસો હાથ ધરાતા એલસીબીની ટીમને સફળતા મળી હતી.

આ કેદી હાલ ઉના વરસીંગપુર રોડ પાસે સ્વામી મંદીર પાસે અર્જુન કોમ્પલેકસ પાસે ઉભો હોય જે હકીકત આધારે તેને પકડી પાડી આગળની સજા ભોગવવા રાજકોટ મઘ્યસ્થ જેલ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.